SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ * :::, , , ' અને અદા કરનાર ' ( ૮) બાદ અગમથી જાણીએ કે આગમ જમા કહેતું વળી કાવ્યનુ પણ એમજ અરૂપી અચેતનપણ અનંતપણ અમટીંપણ છે પણ વસ્તુને ની જીર્ણ થવાનું સાહ્યકારી છે તે એક સમયમાં અનંતી પર્યાય છે કેમકે તેહીજ સસમય, અતા છવા પુદગલ ઉપર વર્તે છે ઇત્યાદીક વિસ્તારે અજીવના ભેદ - આમ અમાણુથી કહ્યા. છે કે હવે પુણ્યના ચાર પ્રમાણ કહે છે જેમના ક્ષશબ્દ મોક્ષરૂપ મોક્ષ 'ગંધ મનફર એનેક્ષ ફક્ત મન સુખ કણસુખ એ આઠ પ્રકારની સતાવે દની છે પ્રત્યક્ષ પ્રમાણે પુય જાણવુ તથા અનુમાન પ્રમાણે તો રૂદ્ધી સંપ દારૂપ બલ જાતી કુલ ઈવરતા અધીક બીને અનુમાનથી જાણીએ જે પુર્વે એણે પુષ્ય ઘણું કર્યા છે જેમ વિપાક સૂત્રે સુબાહુ કુમારને સૈભાગ્ય દેખી ને ગાતમાદીક સાધુએ જાણ્યું કે એ કમરે પુર્વે મેટા પુણ્ય કીધાં છે તે પષ્ણનું અનુમાન પ્રમાણુ કહીએ. - હવે પુર્વ ઉપમા પ્રમાણ તે જેમ પુણ્યવત છવને પુણ્યવંતની ઉ * પમા આપીએ તે ઉપમા પ્રમાણથી પુણ્ય ફલ જણાય જેમ ઉતરાધ્યયનના 'ક્વીસમા અધ્યયને અસાએ લેઈફમે વેદાનંદ ગોજા તથા ચંદઇવ તારણ ભરાઈવ માણે ઈરાઈવેલાણ એવી ઉપમા જેહને આપીયે તેના | અધીક પુણ્ય જાણીએ. . . હવે પુર્ણયને આગમ પ્રમાણ તે શુભ પ્રકૃતીને શુભ રોગથી બાંધ્યા ! પુણ્ય બંધ થાય છે જેમ ઠાણાંગે ચતુર્થસ્થાને સુચિનાકમા સુચિતાફ્લાભવ્રાંતિ ઇત્યાદીક આગમ વચનથી શુભ બંધને પુણ્ય કહીંએ તે આગમ પ્રમાણ તથા ગભ વચ્ચેનથી પુણ્યના ભેદ જાણીએ જેમ પુણ્ય પ્રકૃતિ તે ઉચ ગે શુભ વર્ણાટક અને સ્થીત પુણ્ય તે દીર્ધ દવાયુ મનુષ્યાચુ વળી અનુભાગ કશિ મુજને રસની હાની વૃદ્ધિ જેમ પાણીમાં મિશ્રી ડી નાખે તે પાણી Fપથિાય અને ઘણું મીશ્રી નાખે તે ઘણો મીઠો થાય તેમ પુણ્ય આ જાણવુાગ તથા રસમાં ષટ ગુણ હાની વૃદ્ધી તે પુણ્ય પ્રકૃતીમાં આ બનાવ્યા છે,” એ પુદગલની વણુ અનંતી છે જેમ વાયુ તેવું છે r
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy