SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્તિ વતી આદિકવિ છવના મને કર્મ પ્રકૃતિનું આગમન તે ને નિરૂધવુ તે દ્રવ્ય સંવર કહીયે અને જે આત્માનું એકંપતાપ દશથી તથા સર્વથી થાય તેને ભાવસંવાર કહીયે ઈતિ. હવે નિજેરાના યાર નિક્ષેપો કહે છે તેમાં નામ તથા સ્થાપના એ તો પુર્વવત જાણવા અને દ્રવ્યનિરા તે વના પ્રદેશથી કમ વગણાનું ખી ર તથા કર્મ ખપાવે તે જીવને પણ દ્રનિર્જરા કહીયે તથા ભાવનિર્જરા તે આત્મા ઉજ્વળ થાય તેથી લબ્ધી ઉપજે જ્ઞાનલબ્ધી ક્ષયોપશમલબ્ધી ક્ષા યકલબ્ધી ઈત્યાદિક પ્રગટે તે સર્વ ભાવનિર્જરા કહીએ. હવે બંધતત્વના ચાર નિપા કહે છે તેમાં પણ નામ તથા સ્થાપના તો પૂર્વવત જાણવા અને જે કર્મ વર્ગના દળ આત્મા સાથે લાગ્યા છે તે દ્રવ્યબંધ તથા તે દ્રવ્યબંધથી છવના ભાવ તે કર્મની અવસ્થાપણે પરીણમે જેમ દ્રવ્યમથપાનથી જીવને છાક ચઢે તે છીક સમાન બધ જાણ તેને ભાવબંધ કહીયે ઈતિ. હવે મોક્ષના ચાર નિક્ષેપ કહે છે તેમાં નામ તથા સ્થાપનામાક્ષ તે પુર્વવત જાણવાં અને નીર્મળ જવ તે દ્રવ્યમક્ષ જાણવું વળી આત્માના નિજ ગુણ જે લાયક જ્ઞાન દર્શન તે ભાવમોક્ષ જાણવું ઇતિ એ રીતે નવ પ. દાર્થને વિષે ચાર નિપા સંક્ષેપથી કહ્યા જે છવનું વ્યાખ્યાન નિક્ષેપાથી વ. ઈન કરીએ એટલે પ્રથમ નામ છે સ્થાપના પછે તે વસ્તુના દ્રવ્ય બતાવીએ પછે તેના નિજ ગુણને વિવરે કહીયે એમ એક પદાર્થ ચાર ચાર પ્રકારે નિક્ષેપ તેને નિલેપ કહીયે કેટલાક અન્ય બેદથી પણ નિલેપ કહે છે તત્વ સર્વજ્ઞમાં . હવે નવ પદાર્થના દ્રય સત્ર કાવ્ય અને ભાવ કહે છે. તેમાં પ્રથમ છવ છઠ્ઠ ના દ્રવ્ય ક્ષેત્ર કાળ બાવા કહે છે કદ્રવ્ય દ્રવ્યથી અનંતા દ્રવ્ય છે પાણી ત્રિમાણ કાળથી અનાદી બનત છે તેના પર્યાય ભેદથી ચાર બાંગા થઇ જવાની અપભ્ર૧ જાન દશન ચારીત્ર તપ વીર્ય ઉપગ
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy