SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રુવ કશ્યન્સાંચ છે એ. દ્રવ્ય જીત અને જે જ તવ્યમરુષનાગરિક હા થી સહાય અવકાશ સુણુ વર્તમાન ગુણ કદચળનાવણું બંધ ક: તે ભાવ અજીવ એટલે ઇહાં પાંચ દિવ્યતા સદભાવ સુણ તે સર્વ અવતા. ભાવ જાણવા ઇતિ અછવ. ' - - - - * હવે પુણ્યના ચાર નિમાં કહે છે પુણ્ય એવું માને તે નામે પુણ્ય અને અક્ષરાદિકે કપ્પાદાદિકે કરી સ્થાપી તે સ્થાપના પુર્ણ અને જે શુભ કર્મ પ્રકૃતિની વર્ગણ છવના પ્રદેશની સાથે પરીણમી તે દ્રવ્ય યુ કહીયે તથા પુય તે શુભ કર્મ પ્રકૃતિના ઉદયથી છવ આહાદપણે પામે શાતાપણે જવને આનંદપણે પરીણમે તે ભાવ પૂણ્ય જાણવું ઇતિ કે હવે પાપના ચાર નિક્ષેપો કહે છે જે પાપ એવું નામ કહેવું તે નામ K પાપ અને અક્ષરાદિકે કપૂરદિકાદિકે કરી સ્થાપી તે સ્થાપના પાપ કહી તથા જે અશુભ પ્રકૃતિની વર્ગણ દ્રવ્ય કમપણે પરીણમે તે દ્રવ્ય પાપ જાણવુ અને અશુભ પ્રકૃતિના ઉદયથી જે વિષવાદપણે પરીણમે તેથી છવના પરીણામ દુષિત થાય દુખપણે ભાવ પરીણમે તે ભાવ પાપ- હવે આશ્રવા ચાર નિક્ષેપ કર્યો છેપ્રથમ આશ્રવ એવું નામ કહેવું છે તે નામાશ્રવ અને જે અક્ષર કપૂરદિકાદિક દૃશ પ્રકારે સ્થાપના તે સ્થાપના શ્રવ તથા મધ્યાત્વાદિક પ્રકૃતિ અપ્રત્યાખ્યાની ચતુષ્ક પ્રકૃતિ આદિક મોહની તથા નામકર્મનો પ્રકતિના જે દળ “આત્મા સાથે જે લોલીભુત થઈ રહ્યા છે તે માંહે કર્મ રૂપ પુદગળ ગ્રહણ કરવાની શક્તિ છે તે પ્રગસ પુળ દ્રવ્યાશ્રવ કહીએ તથા આશ્રવવંત છેવના શરીરને પણ દ્રવ્ય બક્ષેપે આ શ્રવનું દ્રય કહીયે એ રીતે કથાશ્રવના ભેદ ઘણાં છે અને મિથ્યાત્વાદિક ; કર્મભૂતિના ઉદયશી જે ઉજના ક્યા કરીને તે ભાવને જાવાવ કહીએ ઇતિ શ્રી , * * * * * * " : : ' . ' તનામું : હવે સંવરનાં ચાર નિપા કહે છે સંવર એક સંવર અને સ્થાપના સંવર તે પુર્વ માંઅવલત બાદ વરત
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy