SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - માં ના આવે એટલે વાઉકાયના જુદળ તથા મહારક શરીરના પુલાબતે લિ અક્ષા પુદગામ અને આ પ્રકારની ક્યૂલેલા હત્યાદીક વસ્તુ આ ફર થી જે છે તે માંહેલા જે પુદગળના ખધમાં કાકા અને ભારી ફરસનાળ ઘ, હ્યા હોય તથા સુકમાળ મૃદ સુકમાળ અને હલકા પુદગળ ધણા હેય તે દ્રષ્ટી ગોચરમાં ના આવે ઉપરાંત ઉદારીક શરીગરીક પ્રભુખ સર્વના જે કામાં આ વે છે એ માટે આઠ ફરશી પુદગળ દષ્ટીગોચરમાં આવે અને નહી પણ આવે અને જીવ દ્રવ્ય અરૂપી છે પણ પુદગળ સાથે મળ આકારવલ રૂપી ખાય છે એ રીતે ખટ દ્રવ્ય તે બે રાશીમાં સમાય છે તેમજ નવ તત્વ પણ બે વાર શીમાં સમાય છે કેમકે દ્વવ્યાથીંક નયે કરી બે દ્રવ્ય છે અને પર્યયાર્થીક નયે કરી બે દ્રવ્યના નવ પદાર્થ થાય છે તે કહે છે જીવ તત્વ તો જીવ દ્રવ્ય છે જ અને અજીવ તત્વ તે અજીવ દયમાંજ કહયા છેજ શેષ સાત તત્વ જે છે તે પચીયાથીક છે બે દ્રવ્યના પર્યાયથી સાત તવ નિપજ્યા તે બે પ્રકારે છે એક મુખ્યતાએ બીજો ગણતાએ તે આવી રીતે જે. અન્ય પાપ બંધ આશવ એ ચાર તત્વ ગુખ્યતાએ અછવથી નીપમાં •છે કેમકે એ ચારે કર્મથી નિષના છે માટે કર્મ તત્વ છે અને કરમને તે ભગવતીમાં ચ ફરસી રૂપી યુદગળ કહો છે એ ન્યાયે એ યાર તલ માં જીવ તત્વમાં સમાય છે અને મોગલ યુદગી છે માટે વ્યવહાર નયની આ પક્ષાએ ગાણુતા વણે છવન પરજાયમાં પણ ભળે છે તેથી પર્યાયાથાક ન કરી એને પરજાય તત્વ કહી પણ એ ચાર તત્વના નિજ સ્વરૂપ વિ ચારતાં હેય પદાર્થ છે કેમકે કરમવત છે માટે પરjણ છે જીવનોજ ગુણ નથી કરમનો ગુણ છે અને જે કરમ ગુણ તે નિશ્ચય નય થકી અથવા છે માટે એવી રીતે ગ્યાન વિચારતાં તે અજીવ પુન્ય પાપ આશ્રવ બંધ એ ખંચ તત્વ અછવ રાસીમાં સમાય છે અને સંવર વિઝા મેલિ એ રાણ ધરમ તત્વ છે જેના ગુણ છે પણ પરગુણ નથી માટે મુખ્યતાઓ છે. વિના પરજાય છે પરંતુ પુદગળ ને આત્માથી બીજ કરવાનો સ્વભાવે છે માટે સંગ્રહ ન કરી સદગળના પરજામાં પણ જાણે છે તેથી એ ત્રણ ભરાય છે લણવા તુ ૫ણ રાહુની ઓળખાણ કરતાં પરમી
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy