SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ " કરે - - - - - - * * * * * : - S ઈમ . - અથ વયનિકા તત્વાનપથ કહે છે. તીખું પ્રથમ નવ પદાર્થનાં નામ કહે છે जिवा जिव पुन पावो आसवो संवरो तहा निज राबंध मोखोय नव तताजिणे मणीया ॥१॥ - વ્યાખ્યા જીવ અવે પુન્ય પાપ આશ્રવ સંવર, નિઝરા બંધ મોક્ષ એ નવ પદાર્થ શ્રી તિર્થંકરે કહ્યા છે પણ એ નવ પદાર્થની શ્રી કાણું સુઝના બી જા કાણામાં એક વરાશી બીજી અજીવરાશી એ બે રાણી કહી છે પણ જે ત્રીજી રાશી કહે તેને આ ઉવાઈસુત્રમાં નિજાન્હવ કહે છે વળી જીવ મ જીવ દવે ઇતિ દ્રવ્યર્સે ગ્રહ હવે એ જીવ તથા અછવ બે રાશીમાં નવ પદાર્થ, કેમ સમાવે તે વિચાર કહે છે પ્રથમ સામાન્ય દ્રવ્ય બે કહીએ છીએ અને વિશેષ શબ્દમાં છ દ્રવ્ય કહ્યા છે તે સામાન્ય પદે બે દ્રયમાં છ દ્રવ્ય - માય છે તે છે માટે એક ધર્મ બીજો અધર્મ ત્રીજે આકાર એ કાળ માં ચમે પુદગળ એ પાંચ અજીવ દ્રવ્ય છે અને એક જીવ દ્રવ્ય છે તેમાં વળી પુર્વેત પાંચ અજીવ દ્રવ્યના બે ભેદ છે એક રૂપી અજીવ દ્રવ્ય અને બીજે રૂપી અજીવ દ્રવ્ય છે. એક ધર્મ બીજે અધર્મ ત્રીજે આકાશ કાળે એ ચાર અરૂપી અછ*પ્રય છે ને પાંચમો પુદગળ તે રૂપી અજીવ દ્રશ્ય છે તે રૂપી પુ. દગળ પ્રયના વળી બે ભેદ છે એક ચ6 ફરસી રૂપ પુદગલ દ્રવ્ય છે અને બીજા આઠ ફરસી રૂપી પુદગળે દ્રવ્ય છે તેમાં ચઉ ફરસી રૂપી પુદગલો ચક્ષુ ઈદ્રીય વડે દેખાય નહી અને જ્ઞાનવંત . . . . . . - છે . . - પદ ૭ ૮ , » હવે તે ચ9 કરસી ગણ કેટલો છે તે છે મા ના આર. પાપણાના કર્મણે શરીરના મન વસ્ત્રો પાળ તથ ન વિણા છેદ ગ, એ માણસા ય ી ી #ળ જાણો કપ ફરી. રૂપી પુદગળ જે છે તેમાં કેટલાક દદીગોચર આવે અને જેટલાકછીયર ! ~ ~-
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy