SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ મwછે ઉન્મત એહવા ખળ જે દુરજન લેક તેના અપ્રસન્ન તારું ક્વાછેિ. " ૧i ish tી છે તે અર્થપતિ એનવા ગ્રંથ રચે પણ કૃપા નજર ની લેહેરી તેનું ઘર એવા જે સજજન તે ગ્રંથને વખાણીને વિસ્તાર કરે છે તે પરત કહે છે “જેમ વસંત લક્ષ્મી જે છે તે આંબાની મંજરીના | મને પણને પ્રગટ કરે છે પણ પિતાના પચમ રાગના ચમત્કાર કરી એટેલે રાગને ટહુકે તેણે કરીને કોયલ જે છે તે મંજરીનું સોભાગ્ય પણ જગતમાં વિસ્તરે છે. ૨ ' 'દોષના વિસ્તર રૂપ વિષે સહિત એહલુ ખલ પ્રાણુના મુખ રૂપ જે સપનુ ઘર તેથી ઉઠીને કોપે બળતો થકો એહ દુરજનની છમ રૂપ જે સપ જે ગુણીના ગુણને નિથી ક્ષય પણાને પમાડે શું અપિતુ પમાડે તે માટે માહા પ્રભાવનું ઘર એહવે જે શાસને અર્થ તેની પ્રતીના જણ જે સંજન તેની જે કરૂણ તે પુથ વાર્તા રૂપની બુઢી એટલે જડી તે દિવ્ય. ઔષધી કહીયે તેને પાસે રહેતા થકા તેને ઝેર ચડે નહી. ૩ છે - દુરુજન મુખની રીતી તો જે વારે પિતાની મેળે પદ વાંચતાં અર્થે સુઝે એવા અલ્પાર્થને સુગમ પદ જે અમે જોડીએ તો ખલા માણસ એમકહિશ જે કાંઈ આ ગ્રંથમાં સાર નથી એમ માને વળી જે અમે ગંભીર અર્થ સહીત પદ બાંધીએ તો ખલા માણસ એમ કહેશે કે કઠણ પર બાંધ્યાં છે એનું શું અર્થ કરીએ એ મુગાની હરશી છે એ ગ્રંથે કેઈને ગુણ ન થાય જે આગળ બુદ્ધી વીચારે એહવા કેણ રૂડા કવિ છે વળી સર્વને ભાગ પડે એવાં ક્યાં કાવ્ય છે એવું દુરજન બેલે માટે એ ગ્રંથ મર્યાદાની સ્થીતીને ઊછેદ કરવાની મંતી છે તેને જે ટાળે કવિના ગુણને જાણે એવા સર્જન પુરૂષ તેની વ્યવસ્થા રૂડી દીધી. ૪ w .: 2 અધ્યાત્મ રૂપ અમૃત વછી એવી વારતા તેને પાન કરીને સજજન , રૂજ સુખ માને છે અને જે ખળ લોક છે તે એવી વાણીને વિષમ પદ કહી ૨, કિરણ ૩ પ્રગટ કરે છે એમાં શું આશ્ચર્ય છે તે ઉપર છત કહે છે જે |
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy