SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ છે. એ રીતે ફળની અપેક્ષા પુન્ય પાપનું એકતવપણુ પણ જે મુર્ખ ન માનશે તે સંસારમાં ભટકશે અને જે માનશે તે ભવસાગર તરી જશે ૭૩ પુન્ય અને પાપ એ બેહુ એકજ સરખાં કુખરૂપ જ છે તે થકી આત્મા ભીન છે શુદ્ધ નિશ્ચય નયથી સદા શત ચીદાનંદ મય છે ૭૪ એ વાત તે એથી દીશા જાણવા યોગ્ય છે જેમ વર્ષાકાળમાં મેઘ વ રશી રહ્યા પછી વાદળ નાશ થાય છે અને સુર્ય પ્રભા સોભે છે તેને વ્યંગરૂપ વિચીત્ર એહ આચરણ વિશે કરી જેથી દશામાં સોભે છે ૭૫ છે જાગતા જીવને ઇદ્રીયોન સુખ વૃતીઓ નાના પ્રકારની થાય છે પણ સામાન્ય જે ચીદાનંદ સ્વરૂપ તેને તે સર્વ દીશામાં સરખુ સુખ છે . ૭૬ છે તણ કરીને જેમ અગ્ની ટીપે નહી તપાય નહીં તેમ અનુભવ પર ભવાદીકે કરીને આત્મા કાંઇ નથી ૫ ૭૭ નિદ્રાવસ્થામાં જેમ સુખરૂપનો સાખી જે આત્મા તેને અહંકારે રહીત સુખનો ભાષન થાય છે તેમ શુદ્ધ વિવેકને વિષે તે પ્રગટપણે સુખ ભાસે છે કે ૭૮ માટે શુદ્ધ નિશ્ચય નય થકી આત્મા ચીદાનંદ ભાવનો ભોક્તા છે અને શુદ્ધ નિશ્ચય નય થકી કો કયાં જે સુખ દુઃખ તેનો ભેવા આત્મા છે છે ૭૮ મે કુલની સજ્યા તથા ફુલના ભુષણ પ્રમુખ વિષે ભગ કર્મની વ્ય વહારથી પ્રવૃતી છે તેમ નિગમાદીક નયની વ્યવસ્થા પણ આવી રીતે ભાળીયે તે નીચે લખ્યા પ્રમાણે છે કે ૮૦ છે શ્ધ ભાવનો કર્તિ આત્મા સુધ નથી સામર્થ છે જેવારે બુધ પરીણમી છે તે સામર્થ વીર્ય વૃતીને આશ્રીને શુદ્ધ ભાવનો કર્તા છે એમ શુધ ન થવા માને છે કે ૮૧ ઉપદ્રવ્ય અંતરાદીકે રહીત સામ્રજ્યપણાને વિષે કે દુષ્ટ ભાવનો નાશ થયે છતે આમ શુધ સ્વભાવ પ્રગટ કરવાને પ્રવર્તે છે ૧૮રા . જે રાસાદીક કોષ વડે ધિત વાત હોય તે સંસાર કહેવાય અને રા ગ થી સુકાવવુ તેનુ નામ મુનિ છે એમ જાણવું ૮૩ | રાગ વ્યાછે જે મનને કહીષ્ટ પરીણામ છે જે કાંઈ ભાભાનો નથી. આત્માનું રૂપ તે સત્યાર્થ પણે અવીકારી છે. ૮૪ - A
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy