SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ લણ શુભને બેસારીને પોતે ભવ સમુદ્રમાં આવ્યા. પર છે - - તે વારે ધર્મ રાજાના સુભટના જે છેક હિના સિન્યને જોઈને રણ { મંડપ ભુમીમાં આવી તત્વ ચીંતા પ્રમુખ જે વહાણ તે લઈને રાજ થયા ( ૫૩ છે તે બહુ સન્યને માર્યો માટે યુદ્ધ ચાલવા વાગ્યું તેમાં સમ્યક દછી જે પ્રધાન તેણે મીથ્યાત્વ પ્રધાનને વિષમ મરણ દશા પમાડી એટલે મૃત્યુ ગાય કહે છે ૫૪ અને ઉપસાદીક માહા સુભટે લીલા કરીને કષાય રૂ૫ ચોરટાને રોક્યા તથા શીળ સુભટે કાંદ રૂ૫ રને જીત્યા છે ૫૫ વરાગ્યની સન્યાય કરીને હાસ્યાદક જે છાર તેણે જીત્યા અને જ્ઞાન ગાદીક જે સુભો તેણે નિદ્રા દીકને મારી કાઢયા. પદ છે ધમ ધ્યાન અને સુકળ ધ્યાન એ બે સુભ આર્ત રદ્ર એ સુભટને હયા તથા પાંચ ઈદ્રીયના નિગ્રહ સુભટે ઉતાવળે કરી અસંજમ રૂપ સુભટને છત્યો ૫૭ | દર્શના વરણના ક્ષય ઉપસમ સુભ ચક્ષુ દના વરણા દીક પઢાઓને મારચા વળી પુજે દયના કામથી અશાતા રૂમ સૈન્ય નાસી ગયું. એ ૫૮ છે હવે છેવટે દ્વેષ રૂપ હાથીએ બેઠે તથા રાગ રૂપ સિહ સહીત એહવો મેહ રાજા તેને પણ ધર્મ રાજાએ હયા છે ૫૮ છે તે વાર પછી સાધુ રૂપી વ્યવહારીયા ધર્મ રાજાનો પ્રસાદ જે પસાય તેથી કૃતાર્થ થઈ આનંદ પામીસુએ પિતાને વ્યાપાર કરતા થયા, ૬૦ છે એ રીતે સર્વ ધારી લેવું તે ધરમ ધ્યાનમાં જે મુનીની બુટ્ટી પિકી છે તેણે એને તથા એના જેવા આમમ સિદ્ધાંતમાં પખંદાના સમુહ સ્થાપ્યા છે તેનું ચી. તન કરવું . ૬૧ છે જે મનન અને ઈદ્રીયનો જ્ય કરીને નિર વિકાર બુદ્ધી વાળો થયો તે તેને ધરમ ધ્યાનનો ધ્યાતા કહો છે વળી શાંત દાંત પણિ પણ તેને જ હોય. જે કર છે પર દર્શની પણ સ્થીત માનું લક્ષણ એમ કહે છે અને સરવ હાં ઘટે છે તેમજ ઈહાં અવ સ્થીત હોય તે જાણવું- ૬૩ હે અરજુન જેલ- II ૨ કાંદન છે અને મતના સર્વ કામ ત્યાગી આત્મ સતાજી થઈને આ- I ત્માને વિષે રહે તે પ્રાણુને તેવારે સપ્રીત મન્નાવત કહી. 8568 કે 9 || ' ખામાં ઊગ્ર નાથીને સુખની ઇર્ષ ની હા ના રાગ | ભય અને પજયા છે તે યુવતીને ન કહી હાજરી હ તી જેને લઇ : - કાક. રાજકજ
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy