SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ": ડ ન દયાની અને મરછના એક સરખાજ લક્ષણ છે કાંઈ વિશેષ નથી. તે ૩૦ એટલા માટે બુદ્ધીના વિપર જાસ પણાથી સાવધ કર્મ આદરવુ નહી અને ! જ રૈયાગે તેવાં કર્મ કસ્તાનુ ઉદય આવ્યું તે વારે તે કરમ કરવાનું જો સ કલ્પનથી તોતકમનુ બંધ પણ નથી કે ૩૧ છે સંસાર ક્રિીયાનો જો આચાર છે તોપણ જ્ઞાનીને મુક્તિ ભાવની હાણ નથી કેમકેસ કલ્પથી બંધન છે એહવું અન્ય દરીન વાળાનું પણ કહેવું છે તે જુઓ આગળ કહે છે. જે ૩ર * જેમ કરમને વીસરજે અકરમ પણ દેખે છે અને કરમ નથી કરતો અને જાણે છે કે હું કરૂ છુ તેને માણસમાં બુદ્ધીવત કહીએ તે કરવા પણ ના કરમને અકરવા પણ દેખે છે તે પોતે પોતાના સ્વરૂપ છે એમ ઘણી ભંગાળ પ્રગટે છે ૩૩ નિકરમ માર્ગને વિષે નહીં માન્યું તે. અકત્યુ થયું અને આ કરવા પણ જે કરે છે તેના બે ભાંગા છે એમ કરવાના વિચીત્ર ભાંગા છે. ૩૪ છે ' . ઉદાંશી ભાવ વાળે વીચીત્ર પણે કરમનું વિષમ પણુ ચતવે જેમ કમળ પત્ર જળમાં લેપાતું નથી તેમ જ્ઞાની પુરુષ ભોગમાં લપાતો નથી કે રૂપ છે પાપન કરવાથી કાંઇ મુની પણુ આવતુ નથી સંશય રહીત પણે પોતે જ જ્ઞાન યોગમય પરમાત્મા થાય તેને જ મુની કહીએ. જે ૩૬ , વિષયને વિષે જેને રાગ પણ નથી તેમ દેષ પણ નથી તેને મુની કહીએમધ્યસ પણે રૂપાદકને જાણ જે જ્ઞાની યોગી તેને લેપ લાગતો નથી છે. ૩૭ છે જેણ તત્વની ઓળખ વડે સમતાને ધારણ કીધી તેને જ આત્માની ઓળખાણ થઈ અને તે જ જ્ઞાની તથા ધરમ મય તથા બ્રહ્મ મય કહેવાય છે ૩૮ આ સંસારનું વિષમ બીજ જે અજ્ઞાન છે તે બીજને જ્ઞાન યોગી બાળી નાખે છે તથા વિષયા ર્દીકને ઓળખીને તત્વથી લોકના સ્વરૂપને જાણે છે ૩૮ છે તે અપુર્વ અનુભવથી અને જ્ઞાનના આનંદ મય વિનોદથી માહાં જ્યોતી વંત જાય અને તેનાં પાપ જ્ઞાને કરી બળી જાય. કે ૪૦ ને - દીક્ષા પર જાયની વૃદ્ધીથી જ્ઞાન સુખની વૃદ્ધી થાય છે એમ ભગવતી આદ દઈને સુત્રોમાં કહ્યું છે તે એવા પ્રાણીને પ્રગટ થાય છે ૪૧ વિષયને વિષે જે સંભાવે જીવે તેવા જ્ઞાનીને પંડીત કહીએ. ૪ર છે ” - અપર સેંમ પર જઈની પણ કહ્યું છે કે હે અરજુન વિદ્યા વિનય સહી તેને અબજ જે ગાય હાથી કુતરૂ ચંડળ એ સર્વને સમ દ્રષ્ટીએ જુએ છે જેને પંડીત રંથિ એવો છે કે અહીં છે કે જજગત સુણીને .
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy