SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ યા ૪૬ = ૫૦ सरणं भए उवाओ रोगे किरिया क्सिम्मि मतोति । एए वि पावकम्माबक्कमभेया उ तत्तेण ॥ ४७ ॥ $t सरणं गुरू उ एत्थं किरिया उ तओ त्ति कम्मरोगम्मि । मंतो पुण सज्झाओ मोहविसविणासणो पयरो ॥ ४८ ॥ एएस जत्तकरणा तस्सोवक्कमणभावओ पायं । नो होइ पञ्चवाओ अवि य गुणो एस परमत्थो ॥ ४९ ॥ चउसरणगमण-दुक्कड गरिहा सुकयाणुमोयणा चेव । एस गणो अणवरयं कायव्वो कुसलहेउ त्ति ॥ ५० ॥ અ—કારણ કે, અરતિ એ ભયાદિરૂપ અકુશલ – અશુભકહૃદયનું કારણ (પૂર્વરૂપ) છે એમ કહ્યું છે. અને સાધારણ રીતે આવા અકુશલ કર્મોદયનું નિવારણ પણ ઉપાયથી સાધ્ય છે. આ ઉપાચા ભય, રાગ આદિમાં જાણીતા છે. જેમ કે – (૪૬) ભયમાં શરણ, રાગમાં ક્રિયા ને વિષમાં મંત્ર ઉપાય છે. આ બધા પાપકને નિવારવાના તાત્ત્વિક પ્રકારો પણ છે. (૪૭) અહી ગુરુ એ શરણ છે, તપ કરવું એ કમરામ મટાડવાની ક્રિયા છે અને સ્વાધ્યાય એ માહરૂપ વિષને નાશ કરનાર શ્રેષ્ઠ મંત્ર છે. (૪૮) આ ઉપાયામાં પ્રયત્ન કરવાથી અને પાપકર્મનું મળ ઘટવાથી માટે ભાગે તેમાં કાઈ પ્રત્યવાય-વિક્ષેપ આવતા નથી. વધારામાં એ પ્રયત્ન પારમાર્થિક રીતે લાલરૂપ પણ છે. (૪૯)
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy