SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેકમુદ્ધ શ્રીનગાતીનું ચરિત્ર. ( ૪૩ ) ,, પછી આદરથી તેણીની એકી કાળે ઇચ્છા કરતા એવા તે ત્રણ પુરૂષામાંથી કેાની સાથે તે કન્યા પરણાવવી તે કહે? આ પ્રમાણે કહીને પૂર્વના દિવસની પેઠે નિદ્રા આવવાનું કહી રાણી સૂઈ ગઈ. બીજે દિવસે વાત સાંભળવાની ઇચ્છાથી રાજા ત્યાં આવી ક્રીડાથી શાંત થઇને સુતે છતે દાસીએ આગલા દિવસની અધુરી રહેલી વાત પૂછી એટલે રાણી કનકમજરીએ કહ્યું કે કન્યાને જીવાડનારા તેનો પિતા થાય, સાથે જીવત થયા તે તેણીનો ખંધુ, અને જે તેણીને પિંડદાન આપવા પૂર્વક ભસ્મના ઢગલાને સેવતા હતા તે તેણીનો પતિ થાય. ,, ।। તિ ચતુથી થા ।। મદના દાસીના પૂછવાથી રાણીએ ફરી વાત કહેવા માંડી કે “ કોઇ એક રાજાએ પેાતાની પ્રિયાને માટે ઉત્તમ રત્નજડન અલંકારો ઘડાવવા માટે સાનીને મેલાવ્યા. વળી તેણે તે સેાનીઓને એક ગુપ્ત ભાયરામાં કે જ્યાં સૂર્ય તથા ચંદ્રનો ખીલકુલ પ્રકાશ પડતા નહેતા ત્યાં રાખ્યા. તે સેાનીઓમાં એક એવા ચતુર હતા કે તે પ્રવેશ વખત જાણીને હંમેશાં પેાતાની પાસે દેખરેખ રાખવા બેસતા એવા રાજાના અધિકારી પુરૂષને તે વખત કહી આપતે. ” મઢના દાસીએ “ એ શી રીતે જાણતા ” એમ પૂછ્યું એટલે રાણી, તે વાત ખીજે દિવસે કહેવાનું કહી સૂઇ ગઇ. બીજે દિવસે રાજા વાત સાંભળવાની ઈચ્છાથી આવ્યા અને ક્રીડાને અંતે કપટનિદ્રાથી સુતેા. પચી દાસીએ પૂછ્યુ એટલે રાણીએ કહ્યું કે “હે મુગ્ધ! અને રતાંધલાનો રાગ હાવાથી તે રાત્રીના વખતને જાણી શકતા હતા. 22 ।। રૂતિ પંચમી થા ।। દાસીના પૂછવાથી રાણી ક્રીથી વાત કહે છે. “ કાઇ એક રાજાએ વધ કરવા ચૈાગ્ય એ ચારાના વધ નહિ કરતાં છિદ્રરહિત પેટીમાં પૂર્યા અને પછી તે પેટી નદીમાં તણાતી મૂકી. કેટલાક દિવસ ગયા પછી પેટી નદીને કાંઠે નિકલી ગઈ. ત્યાં તેને કાઇ પુરૂષે દીઠી. પેટી ઉઘાડીને તેમાંથી નિકલેલા પુરૂષોને પેલા મ્હાર રહેલા પુરૂષ પૂછ્યું' કે “ તમને આ પેટીમાં રહેતા કેટલા દિવસ થયા ? એકે ઉત્તર આપ્યા કે આજે ચેાથા દિવસ છે. ” મદનાએ “તેણે ચેાથેા દિવસ કેમ જાણ્યા ” એમ પૂછ્યું એટલે રાણીએ તે વાત બીજા દિવસે કહેવાનું કહ્યું. ખીજે દિવસે વાત સાંભળવાની ઈચ્છાથી રાજા ત્યાંજ આધ્યેા અને ક્રીડા કરીને કપટનિદ્રાથી સુતેા. પછી દાસીએ અપૂણ રહેલી વાત પૂછી એટલે રાણીએ કહ્યું કે “ એને ચેાથી તાવ આવતા હતા તે ઉપરથી તેણે ચાથા દિવસ જાણ્યા હતા. * "" ॥ इति षष्ठीकथा ॥ મઢનાએ ફ્રી ખીજી વાત પૂછી એટલે રાણીએ કહ્યું, “ કોઇ એક સ્ત્રી, પેાતાને ત્યાં કાંઇ પ્રસંગ આવવાથી દ્રવ્ય આપીને ઘરાણે બે કડા લઈ આવી. પછી જેણીને
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy