SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેકબુદ્ધ શ્રીનમિરાજષિતુ ચરિત્ર. ,, "" ( ૩૫ ) ઇષ્ટ વસ્તુ આપે તેાપણુ તું કંઇ સારૂં કરતા નથી. પેાતાની મેળે આવેલા હસ્તિને મંધુએ ગ્રહણ કર્યા છે તેા પછી પોતાના મ્હોટા અને વિષે શા માટે કાપ કરે છે ? લાભી માણસ ધન પ્રાપ્તિને જુએ છે, વિષયવાળી સ્ત્રી પુરૂષનેજ જુએ છે. ગાંડા માણસ ભ્રમ દેખે છે, પરંતુ ક્રોધથી આકુલ થએલા માણસ તા કાંઇ પણ દેખતા નથી. કેપ મહા અગ્નિ રૂપ છે. ઉત્કૃષ્ટ વિષ રૂપ પણ કાપ છે. કાપથી મૃત્યુ થાય છે અને નરક ગતિ આપનારા પણ કાપજ છે. જો કે ખીજા માણસ ઉપર કરેલા ક્રોધ મનુષ્યાને નરકગતિ આપનારા થાય છે તેા પછી જે પોતાના બંધુ ઉપર ક્રોધ કરે એવા હારા સરખા પુરૂષાની તે વાતજ શું કર્યું. સુત્રતા સાધ્વીનાં આવાં વચન સાંભલી નિમરાજા પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે “ આ ચદ્રયશા, યુગમાડુના પુત્ર છે. અને હું પદ્મરથના પુત્ર છું. છતાં દેવતાની પેઠે પૂજ્ય એવાં આ સાધ્વી વારંવાર આમ કેમ ખેલે છે ? રાગદ્વેષરહિત એવાં તે કયારે પણુ જુઠું તે મેલે નહીં. ચાલ એમને પરમાથ દૃષ્ટિથી હમણાં પૂછી જોઉં, કારણ પૃથ્વી ઉપર પડી ગએલા પુરૂષને પૃથ્વીજ અવલંબન રૂપ આમ વિચાર કરીને તેણે પૂછ્યું કે “ હે પૂજ્યે, હું કયાં ? અને ભિન્નકુલમાં ઉપન્ન થએલે તે કયાં ? મ્હારા અને તેના અને સબંધ કેમ ઘટે ? ” સુત્રતા સાધ્વીએ કહ્યું. “ હે વત્સ ! જો તુંયાવન અને ઐશ્વગ્રંથી ઉત્પન્ન થએલા મઢને ત્યજી દઇને સાંભળે તે હું હારૂં સર્વ વૃત્તાંત કહું, વિભવથી ઉસન્ન થએલા પુરૂષા, ખીજાએની વાત સાંભળવામાં મ્હેરા, ખીજાઓને જોવામાં આંધળા અને વિનયયુકત વાણી ખેલવામાં મુંગા થાય છે. પછી વિનયથી નમ્ર અને તે પાતાની સર્વ વાત જાણવા માટે ઉત્સાહવત થએલા તે મિરાજાને સુત્રતા સાધ્વીએ તેના યુગના જન્મવૃત્તાંત કહી સંભલાબ્યા અને કહ્યુ કે “ સુદન પુરીના રાજા હારા ખરા પિતા છે તેમજ માતા પણ હું મદનરેખા કે જે હમણાં સુત્રતા નામે સાધ્વી થઇ છું. હે શ્રીમાન્ ! આ પુષ્પમાળા અને પદ્મરથ એ બન્ને જણા તા ફક્ત તને ધાવમાતાની પેઠે વૃદ્ધિ પમાડનારા તેમજ અભ્યાસ કરાવનારા છે. માટે માહમાં વશ થએલા તું આ સર્વ પેાતાનું હિતકારી જાણીને શત્રુની પેઠે પેાતાના સગા ભાઇને વિષે વિરોધ ન કર. કાલરૂપી સર્પે ડશેલા જીવા, પોતાના મનારથ પૂર્ણ નહિ થયા છતા ધન, પુત્ર અને સ્ત્રી વિગેરેને ત્યજી દઈ પરભવ પ્રત્યે ચાલ્યા જાય છે. હે વત્સ! નરકમાં ભેદન, ઈંદન, ક્ષુધા, તૃષા વિગેરે બહુ વેદનાઓ છે તેા ત્યાં કુટુખ, રાજ્ય અને દેહસ ંપત્તિની તે વાતજ શી કરવી ? નિમ રાજાએ, સુવ્રતા સાધ્વીનાં વચનમાં સદેહ તા પડયા પરંતુ મુદ્રાના દેખાડવાથી તેણીના વચનને તે જૈતસિદ્ધાંતની પેઠે સત્ય માનવા લાગ્યા. એટલુંજ નહિ પણ તે સુત્રતાના દર્શનથી ઉત્પન્ન થએલા સ્નેહવડે સૂચવેલી તે પેાતાની સત્ય માતાને નિમ રાજાએ ભક્તિથી પ્રણામ કર્યાં. કારણ માતા નજીક રહેલું તેમજ ઉત્કૃષ્ટ એવા તાપ અને સંતાપને હરણ કરનારૂં મહાતીર્થ છે. વલી તે માતાનું
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy