SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ મીસ્ફુલિભદ્રસ્વામી' નામના મતિમ શ્રુતદ્દેવલીની કથા www (૩૫૭) આવી કહેવા લાગી. “ હે પૂજા ! નિચે અમારા ભાઈને સિ ંહું ભક્ષણ કર્યાં. કારણુ ત્યાં અમારા ભાઈ નથી પણ સિંહુ છે. ” ગુરૂએ ઉપયાગથી જાણી ફ્રી સાધ્વીઆને કહ્યું. “ તમે ત્યાં જાઓ અને સ્થૂલભદ્રને વંદના કરેા. કારણુ ત્યાં સ્થૂલભદ્ર છે સિહુ નથી. ફરી ચક્ષાદિ સાધ્વીએએ ત્યાં જઇ પેાતાના સ્વરૂપમાં રહેલા સ્થૂલભદ્રને વંદના કરી પેાતાની વાત કહી કે: ' “ તમે ચારિત્ર અંગીકાર કર્યા પછી અમારી સાથે શ્રિયકે પણ દીક્ષા લીધી હતી. શ્રયક ખડું ભુખાતુ હાવાથી એકાસણું કરવા સમર્થ થતા નહીં. પન્નુસણુના દિવસે આવ્યા તેથી મેં તેને કહ્યું કે આજે પશુસણના દિવસ હાવાથી તું પારશી કર. ' તેણે તે પચ્ચખાણ લઈ પુરૂ કર્યું, એટલે ફરી મે ગૃહ્યું. હું મુનિ ! હવે તુ મહાપાપને નાશ કરનારી સાઢ પારશી કર, તે તેણે કરી પછી મે તેને પુરીમઢનું પચ્ચખાણ કરાવ્યું, તે પણ તેણે કર્યું. છેવટ મેં તેને કહ્યું. ‘હમણાં રાત્રી થવાના વખત આવ્યેા છે, માટે ઉંધમાં સુખે રાત્રી ચાલી જાશે; તેથી તું ઉપવાસનું પચ્ચખાણુ કર. શ્રિયકે તે પણ સ્વીકાર્યું. પછી મધ્યરાત્રીને વિષે ઉત્પન્ન થએલી મહાક્ષુધાની પીડાથી (શ્રયક, ગુરૂ અને શ્રી અરિહંત પ્રભુનું સ્મરણ કરતા છતા મૃત્યુ પામીને સ્વર્ગ પ્રત્યે ગયા. નિશ્ચે મે' મુનિને ઘાત કર્યો છે. એમ કહી હું તુરત પ્રાયશ્ચિત્ત ( કરેલા પાપના નિવારણ ) માટે સંઘની પાસે ગઇ. શ્રી સંઘે કહ્યું, “ તે નિર્મલ ભાવથી શ્રિયકને તે કરાવ્યું હતું. માટે તેનું ત્યારે પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી. ” મેં કહ્યું “ જો એ વાત સત્ય હાય તા મને સાક્ષાત્ જિનેશ્વર કહે, જેથી મને માનવામાં આવે, અન્યથા નહીં. ” પછી શ્રી સ ંઘે તેના માટે કાયાત્સર્ગ કર્યો, જેથી પ્રસન્ન થએલી શાસનદેવીએ આવીને કહ્યું કે કા, હું તમારૂં શું કામ કરૂં ? ” શ્રી સ`ઘે કહ્યું. “ આ યક્ષા સાધ્વીને શ્રી જિનેશ્વર પાસે લઈ જાઓ. છ દેવીએ કહ્યુ, “ મ્હારૂં નિર્વિઘ્ને ત્યાં જઇ ફરી અહીં આવવું થાય ત્યાં સુધી તમે કાયાત્સગે રહેા. ” શ્રી સ ંઘે તે વાત અંગીકાર કરી એટલે શાસનદેવી મને જિનેશ્વર પ્રભુ પાસે લઇ ગઇ. પછી મેં ત્યાં શ્રીસીમ ધરસ્વામીને તિથી વંદના કરી. ” પ્રભુએ કહ્યું. “ હે યક્ષા ! તું તે કાર્યમાં નિર્દોષ છે. ” પછી જેના સશય છિન્ન થઇ ગયા એવી મને શાસનદેવીએ મ્હારા પોતાના સ્થાનકે લાવી મૂકી. શ્રી સીમધર જિનેશ્વરે સઘ ઉપર પ્રસન્ન થઇ તેમના માટે ભાત્રના, વિમુકિત, રતિવાકય અને વિવિક્તચર્યા એ નામનાં ચાર અધ્યયના મ્હારી મારફ્ત મેકલ્યાં, તે એવી રીતે કે પોતે વાચનામાં કહેલાં તે ચારે અધ્યયના મેં ધારી રાખ્યાં હતાં, તે મેં શ્રીસંઘને કહ્યાં. શ્રી સદ્દે તેમાંથી પેલાં એ અધ્યયન આચારાંગ સૂત્રના અંતે અને ખીજા' એ અધ્યયન દશવૈકાલિક સૂત્રને અંતે જોડયાં. છ '' '' ', ܕܕ શ્રી યક્ષા સાધ્વી, આ સઘલી પેાતાની હકીકત સ્થૂલભદ્રને કહી અને તેમની રજા લઈ પેાતાને સ્થાનકે ગઇ. સ્થૂલભદ્ર પણ વાચના લેવા માટે ગુરૂ પાસે આવ્યા.
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy