________________
શ્રીસ્થલિભદ્રસ્વામી' નામના અંતિમ શ્રુતકેવલીની કથા. પણ ન છેદાયા તેમજ અગ્નિની જવાળા સમાન ચિત્રશાળામાં રહ્યા
દુગ્ધ થયા.
( ૩૪૫ )
છતાં પણ ને
अखलिअमरटृकंदप्प-मद्दणे लद्धजयपडागस्स ॥ તિશષ્ટ તિવિન, નમો નમો ધૂમદ્દશ્ય ॥ ૨૬૮ ॥
અસ્ખલિત ગર્વ વાલા કામદેવનું મર્દન કરવામાં વિજય પતાકા મેળવનારા શ્રી સ્કુલભદ્રસ્વામીને હું ત્રણે કાળ મન, વચન અને કાયાથી વારવાર નમસ્કાર કરૂં છું कोसासंसग्गीए, अग्गीइजोतया सुवणस्स ॥
उच्छलि अबहुलतेओ, थूलभद्दो चिरं जय ॥ १६९ ॥
જે મુનિ, તે વખતે કોશાવેશ્યાના સ ંસરૂપ અગ્નિમાં પેઠા છતા સુવણું - ની પેઠે અહુ તેજવંત થયા અર્થાત્ પ્રાપ્ત થએલા શીલના પાલનથી પ્રસિદ્ધિ પામ્યા, તે શ્રી સ્થૂલભદ્રસ્વામી દીર્ઘકાલ પર્યંત જયવતા વર્તો.
वंदामि चलणजुअल, मुणिणे सिरिधूलभरसामिस्स | નો શિળસુગંશીપ, દિયોવિ મુદ્દે ન નિર્દેશિયો ૫૭૦ના
જે મુનિ, કેશાવેસ્પા રૂપ કાઢી નાગણુના મુખને વિષે પડયા છતાં પણ તેનાથી ડસાયા નહીં. તે તત્ત્વના જાણુ એવા શ્રી સ્થૂલભદ્ર મુનિરાજના એ ચરણુને હું વંદન કરૂં છું.
धनोस थूलभद्दो, मयरद्धयकुंभीकुंभनिम्महणो ॥ निम्महियमोहमल्लो, स धूलभद्दो चिरं जयउ ॥ १७१ ॥
cr
જેમણે કામદેવ રૂપ હસ્તિના કુંભસ્થળને મથન કરી નાખ્યું છે, જેમણે મેહુ રૂપ મહુને મદન કરી નાખ્યા છે અને જેમની દુષ્કરદુકરારક ” એમ કહીને ગુરૂએ પ્રશંસા કરી છે, તે પ્રશંસા કરવા ચાગ્ય શ્રી સ્થૂલભદ્ર મુનિ દીર્ધકાળ પર્યંત જયવતા વો.
पणमामि अहं निच्चं, पयपउमं तस्स थूलभद्दस्स ॥ ગદ્ધયિવિકિમાં, હોસાફ નોળ રળિયાતૢ ॥ ૨૭૨ ॥
કાશા વેશ્યાએ અર્ધદ્રાક્ષ રૂપ ખાણેાના છાતીમાં બહુ પ્રહાર કર્યા છતાં પણ જેણે તે-ગણકાર્યા નહિ; તે સ્થૂલભદ્ર મુનિના ચરણુ કમળને હું નિર ંતર નમસ્કાર કરું છું.
नमो सहस्वणो, विवन्निजं थूलभद्दज्ञानग्गिं ॥
तिजयदमणो वि मयणो, खयं गओ जत्थ मयणं वः ॥ १७३ ॥ શ્રી સ્થૂલભદ્રના ધ્યાનાગ્નિને વર્ણન કરવા હજાર મુખવાળા શેષનાગ પણ સમ