________________
પ્રત્યેકબુદ્ધ શ્રી જયવ (દ્વિમુખ)નુ· ચરિત્ર,
( ૧૩ ) વસ્તુનું નાના પ્રકારના ઉપાયથી રક્ષણ કરી શકાય પરંતુ આ ખલે કરેલા નાશના કાંઈ પણ પ્રતિકાર દેખાતા નથી. આ લાકમાં આપણે જે જે વસ્તુ દેખીએ છીએ તે પછી વયેાગથી દેખાતી નથી. કારણ કે કાલ રૂપની ભાવપરાવર્તિરૂપ રસે કરીને પોતાની મરજી પ્રમાણે ક્રીડા કરે છે. સ્વપ્ન અને આકાશપુષ્પ સમાન થએલી અને થવાની વસ્તુ અર્થકારી નથી. એ કારણ માટે કયા મૂર્ખ પુરૂષ, ક્ષણિક સુખની આશા કરે ? જે સર્વ વસ્તુનું હરણ કરનારા એવા બલીષ્ટ કાલથી ભય ન હાય તા કયા પુરૂષ દેહ કુટુંબ અને યાદિ સુંદર ભાવાને ન માને ? તે તે સ્થાનને વિષે અમારૂં મ્હાટુ સ્થાન છે કે જ્યાં સર્વ વસ્તુનું હરણ કરવાવા કુશલ એવા કાલનું કિંચિત્માત્ર વિલસિત નથી. આ પ્રકારની મહા જ ખના જખવાથી તે રાજાને પૂર્વભાવના સંસ્કારથી ઉત્પન્ન થએલા એપ થયા જેથી તેના અંતરનું સર્વ અજ્ઞાનરૂપ અંધકાર નાશ પામ્યું. તુરત શાસનદેવીએ આપેલા વેષને અંગીકાર કરી અને તૃણુની પેઠે રાજ્યને ત્યજી દઇ તે કરકડું સાધુ પ્રત્યેકબુદ્ધપણાને પામ્યા. જેને માટે કહ્યુ છે કે——ઉજવળ, શ્રેષ્ટ જાતિવાળા અને સારી રચના વાલાં શિગડાં છે જેને એવા સાંઢને ગેાઇના આંગણામાં વૃદ્ધાવસ્થાથી વ્યાપ્ત થએલા જોઇ મધથી ઋદ્ધિના અને અઋદ્ધિના વિચાર કરતા એવા કલિંગ દેશના મહારાજા ધર્મ પામ્યા. ॥ इति करकंडु चरित्रं समाप्तम्.
""
પ્રત્યેક બુદ્ધ શ્રીજયવમ (દ્વિમુખ) નું ચરિત્ર.
પ‘ચાલ દેશના આભૂષણ રૂપ અને ઇંદ્રપુરી સમાન કાંપીલ્યપુરમાં ગાઢ સુખવાલે અને શુભ કાર્ય કરનાર જયવર્મા નામે રાજા રાજ્ય કરતા હતા. જેણીના સ્વરૂપની આગલ રા પણ નિસ્તેજ બની જતી હતી એવી રાજ્યલક્ષ્મીની પેઠે અદ્ભૂત ગુણવાલી તે રાજાને ગુણમાલા નામે સ્ત્રી હતી.
એકદા શુભ મનેરથવાલા અને સર્વોત્કૃષ્ટ એવા તે રાજાએ શિલ્પશાસ્ત્રના જાણુ એવા ઉત્તમ કારીગરીને કહ્યુ કે “ તમે એક અદ્ભુત સભામ’ડપ કરી આપા, ' પછી વાસ્તુશાઓના જાણું પુરૂષાએ પૃથ્વીપૂજા પૂર્વક ભૂમિની પરીક્ષા કરીને સર્વ વિષહારી એવા શુભ મુહૂર્ત્તને વિષે થી ખાતમુહૂત્ત કર્યું. અનુક્રમે પૃથ્વીને ખેાદતા એવા તે લેાકેાએ પાંચમે દિવસ દિવ્યમણિના સ્થાનરૂપ અને સૂર્યની પેઠે વાજયમાન એવા એક અદ્ભૂત મુકુટ દીઠા, તુરત તેઓએ સભામાં આવીને રાજાને જાણ કર્યું એટલે ભૂપતિએ શીઘ્ર ત્યાં જઇને ખાધેલી પૃથ્વીમાંથી અદ્દભૂત એવા તે મુકુટને ગ્રહણુ કર્યાં. ત્યારખાદ તેણે જયજય શબ્દ તથા વાજી ંત્રાના નાદ પૂર્વક મહાસ તાષથી તે મુકુટને પોતાના કાશમાં મૂકયા. રાજાએ વસ્રાદિકથી સત્કાર કરેલા શિલ્પી લેાકાસ્વર્ગના વિમાન સમાન અદ્ભૂત સભામ°પ ઝટ તૈયાર કરી આપ્યું જાણે સ્વર્ગની