________________
શ્રીજ’બુસ્વામી’ નામના ચરમકેવલીની કથા.
( ૭૨૭ ) સુખને નિવારક એવું મહા ધાર આભિયાગિક ક ઉપાર્જન કર્યું. આવા કપટકાર્ય - થી કાલધર્મ પામીને તે સેાલક બહુ દુઃખથી ભરપૂર એવી તિર્યંચ ગતિમાં બહુ કાળ ભમી છેવટ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે સેામદત્ત બ્રાહ્મણની સ્રી સામશ્રીના ઉદરથી પુત્રપણે ઉત્પન્ન થયા. પેલી ઘેાડી પણ મૃત્યુ પામી અનેક ભવ ભમી છેવટ તેજ નગરમાં કામપતાકા વેશ્યાની અતિપ્રિય પુત્રીપણે ઉત્પન્ન થઈ. અનુક્રમે માતા પિતાએ નિત્ય હર્ષપૂર્વક કણવૃત્તિથી પાષણ કરાતા તે પુત્ર યાવનાવસ્થા પામ્યા. તેમજ ગણિકાની પુત્રી પણ ધાવમાતાઓએ હૃદય આગળ ધારણ કરી છતી હારષ્ઠિની પેઠે અનુક્રમે અદ્ભૂત એવી ચૈાવનાવસ્થા પામી. જેમ માલતી ઉપર ભમરાઓ અનુરક્ત થાય તેમ ગામના મ્હોટા ધનવંત યુવાન પુરૂષા પરસ્પર તે ગણિકાપુત્રીના ઉપર અનુરકત થવા લાગ્યા. પેલા બ્રાહ્મણપુત્રનું મન પણ તેના ઉપર આસક્ત થયું તેથી સર્વ અર્થને ખાધા કરનારા તે પણુ શ્વાનની પેઠે તેના દ્વારનુ નિત્ય સેવન કરતા હતા. મહા સમૃદ્ધિવત રાજા, પ્રધાન અને શ્રેષ્ઠી પુત્રાની સાથે ક્રીડા કરતી તે વેશ્યાપુત્રી બ્રાહ્મણ પુત્રનુ અપમાન કરતી, પણ તે વિપ્રપુત્ર તે તેને જોઈ જોઈને પેાતાનુ જીવિત ગાળવા લાગ્યા. વેશ્યાપુત્રી તેા તેના સામું જોતી પણ નહેાતી. કા રણ ધનવંત પુરૂષષ ઉપર રાગ કરવા એ વેશ્યાસ્ત્રીઓને સ્વભાવ હાય છે.
પછી કામથી પીડા પામતા તે બ્રાહ્મણપુત્ર વેશ્યાપુત્રીના પડખાને ત્યજી દેવા સમર્થ નહી હાવાથી તેના ચાકર થઈ તેના ઘરે રહ્યો. ત્યાં તે ખેતીનુ કામ, સારથીનુ કામ, પાણી લાવવાનું અને ધાન્ય દળવાનુ કામ એમ સઘળાં કામ કરવા લાગ્યા. એક કામ તે નહિં કરતા તેમ નહેાતુ. નિર ંતર માર ખાતેા પણ તે તેના ઘરથી નિકલતા નહીં એટલું જ નહિ પણ કામાતુર એવા તે વિપ્રપુત્ર ભૂખ તરસ અને વેશ્યાપુત્રીના તિરસ્કારને પણ સહન કરતા.
જ ખૂકુમાર કનશ્રીને કહે છે કે, ઘેાડી સમાન તમારે વિષે હું તે પુષની પેઠે આભિયોગિક કમ નહિ ઉપાર્જન કરૂં માટે હવે તમે યુક્તિ કરવી ત્યજી દો.
પછી કમલવતીએ કહ્યું. “ હે પ્રખ્યાત ગુણુમંડલ ! આપ માસાહસ પક્ષીની પેઠે સાહસિક ન થાઓ. સાંભળેા તેની કથા:
કાઈ એક દુકાલથી પીડા પામતા પુરૂષ પોતાના સ્વજનેાને ત્યજી દઈ મ્હાટા સધની સાથે દેશાંતર જવા ચાલી નીકયા. સંઘે એક મ્હોટા અરણ્યમાં પડાવ કર્યાં ત્યાં તે પુરૂષ તૃણુ, કાષ્ટ વિગેરે લેવા માટે એકલેા જંગલમાં ગયા. તે વખતે અર• ણ્યની ગુફામાં મ્હાતું પહેાળુ કરીને સુતેલા એક સિંહના દાંતે વળગેલા માંસનાં કકડાને લઇ કોઇ એક પક્ષી વૃક્ષ ઉપર બેઠું. વળી તે માંસભક્ષણું કરનારૂ પક્ષી ત્યાં બેઠું એઠું “આ લાદશમ્ ” એમ વારંવાર ખેલતુ હતુ. પેલા પુરૂષ, તેની આવી ચેષ્ટાથી વિસ્મય પામી તેને કહેવા લાગ્યા. “ તુ મા લાઇસન્’( સાહસ ન કરવુ.) એમ બેલે છે અને ખાય છે તે સિંહના મ્હાઢામાંથી માંસ, ખરેખર આ