________________
બ્રિીજ બૂસ્વામી નામના ચરમ કેવલીની કથા. ( ર૭૯) चंपाओ वीअभए, गंतुं वीरेण दिखिओ जोउ ॥
सो पत्तो परमपयं, उदायणो चरभ रायरिसी ॥ १५१ ॥ ચંપા નગરીથી વીતભય નગરમાં જઈ શ્રી વિરપ્રભુએ દીક્ષા આપેલે ઉદાયન નામને છેલ્લે રાજર્ષિ એક્ષપદ પામે. ૧૫૧ છે
આ ઉદાયન રાજર્ષિની કથા અભયકુમારની કથામાંથી જાણી લેવી.
जस्स य अभिनिखमणे, चोरा संवेगमागया खिप्पं ॥
तेण सह प्पवइआ, जंबु वंदामि अणगारं ॥ १५२ ॥ જેમના દીક્ષાગ્રહણ સમયે તત્કાળ વૈરાગ્ય પામેલા પ્રભવાદિ ચારેએ પણ તે જંબૂકુમારની સાથે દીક્ષા લીધી, તે જ બૂકુમાર મુનીશ્વરને હું વંદના કરું છું. ૧૫રા
सीहत्ता निखंतो, सीहता चेव विहरिओ भयवं ॥
जंबृपवरमुनिवरो, वरनाणचरित्तसंपत्तो ॥ १५३ ॥ સિંહ પણએ દીક્ષા લેનારા અને સિંહપણુએ વિહાર કરનારા ભગવાન જંબૂસ્વામી મુનીશ્વર ઉત્તમ જ્ઞાન અને ચારિત્ર પામ્યા. ૧૫૩ છે
जो नवजुव्वणपसरो, विअलिअकंदप्पदप्पमाहप्पो ॥ __ सो जंबूरायरिसी, अपच्छिमो केवली जाओ ॥ १५४ ॥ જેમણે નવલન છતાં કામદેવના ગર્વને દલી નાખવાથી પિતાનું માહાભ્ય પ્રગટ કર્યું છે, તે જંબૂરાજર્ષિ છેલ્લા કેવળી થયા છે. છે ૫૪ __ 'श्रीजंबूस्वामी' नामना चरमकेवलीनी कथा *
એકદા જેમના ચરણને દેવતાઓ પ્રણામ કરી રહ્યા છે એવા શ્રી વીપ્રભુ રાજગહ નગરને વિષે સમવસર્યા. દેવતાઓએ અમૂલ્ય પ્રતિહાર્ય રહ્યું. શ્રેણિક રાજા પણ દેશના સાંભળવા માટે ભકિતથી સમવસરણમાં આવ્યા. દેશનાને અંતે શ્રેણિક રાજાએ શ્રી જિનેશ્વરને પૂછયું કે “હે ભગવંત! કયા પુરૂષને વિષે કેવલજ્ઞાન ઉચ્છદ પામશે? અર્થાત્ છેલ્લે કેવલી કેણ થશે?” પ્રભુએ કહ્યું. હું રાજન! હારી પાસે રહેલો આ ચાર દેવી સહિત વિદ્યુમ્માલી દેવ કે જે ઇદ્રને સામાનિક છે તે આજથી સાતમે દિવસે દેવપદવીથી આવીને હારા નગરમાં બાષભદત્ત શ્રેષ્ઠીના જંબૂ નામના પુત્રપણે ઉત્પન્ન થશે. તે અંત્ય કેવલી થવાનું છે. ” શ્રેણિકે ફરી પૂછયું. “હે નાથ! જો કે તેને ચવવાને સમય નજીક આવ્યે છે છતાં તેની કાંતિ કેમ ક્ષય નથી પામતી?” શ્રી જિનેશ્વરે કહ્યું. “હે રાજન ! એકાવતારી દેવતાઓના અંતકાલને વિષે પણ તેઓના તેજવીપણાનાં શિન્હા નિચે નાશ