SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) શ્રી ઋષિસડલવૃત્તિ ઉત્તાન 66 ગયા છે. એવા તે ખાલક એ હાથવતી થાલને ઉપાડી ઇષ્ટવાણીથી તે મુનીશ્વરને કહેવા લાગ્યા કે “ હે મુનિ ! અગણ્ય પુણ્યના કારણુ રૂપ અને શિવસુખનેા સાધક એવા ચિત્ત, વિત્ત અને પાત્રમય દુપ્રાપ્ય યાગ આજે મને મલ્યા છે. માટે દયાનિધિ ! આ ખીરને સ્વીકારી દ્વારિદ્રાદિકથી દુગ્ધ થએલા અગવાલા મને આ સંસારરૂપ અગ્નિથી ઉદ્ધારા; ” પછી મુનિએ તેના ભાવને નિર્મૂલ જાણી પાત્ર ધર્યું. તેમાં તે ખાલકે પરમભક્તિથી પેલી ખીર આપી દીધી. મુનિને ઉત્તમ ભાવથી દાન આપ્યું તેથી તે ખાલકે શ્રેષ્ટ મનુષ્યનું આયુષ્ય માંધ્યું. પછી માતાએ બહાર આવીને જોયું તેા પાત્રમાં ખીર દીઠી નહી તેથી તેણીએ પુત્રને કરી બહુ ખીર પીરસી. પુત્ર, ખીર ખાઇ વાછરડાને શેાધવા માટે નગર બહાર ગયા. ત્યાં તે પાતેજ ખીર વહેારાવેલા સાધુને જો તેમની પાસે બેઠા. પછી મહા હર્ષોંથી મુનિની ધ દેશના સાંભલતે એવા તે ખાલક વિસૂચિકા ( ઝાડ )ના રાગથી તુરત મૃત્યુ પામીને તેજ નગરમાં કોઇ ઉત્તમ શ્રેષ્ઠીની સ્ત્રીના ગર્ભને વિષે પુત્રપણે અવતર્યા. ત્યાર પછી શ્રેષ્ઠી દ્રવ્યાદિકથી બહુ વૃદ્ધિ પામવા લાગ્યા. પછી શ્રેષ્ઠિપત્નિએ સારા દિવસે સ લક્ષણથી સંપૂર્ણ એવા પુત્રને જન્મ આવ્યેા. તેજ દિવસે શ્રેષ્ટીના ઘરમાંથી ડાઢેલું અહુ નિધાન નિકલ્યું. લક્ષ્મી મલવાની સાથે પુત્ર ઉત્પન્ન થયા તેથી પુત્રજન્મના ઉત્સવ નિમિત્તે આવેલા માણસો એમજ કહેવા લાગ્યા કે આ પુત્રને ધન્ય છે ધન્ય છે. ” તેથી પિતાએ તે વખતે મ્હાટા મહાત્સવ પૂર્વક પુત્રનું ધન્ય એવું નામ પાડયું. પુત્ર ધન્યકુમાર, પિતાના મનારથની સાથે સુખે વૃદ્ધિ પામવા લાગ્યા. માતા પિતાએ પુત્રને કલાચાય પાસે સર્વ કલાઓના અભ્યાસ કરાવ્યા. ગુણુરાગથી વશ થઇ ગયેલા માતા પિતા ધન્યને બહુ વખાણુતા, તેથી તેમના મ્હાટા ચાર પુત્રએ તેમને કહ્યુ કે “ અમે સ પુત્રપણાએ કરીને સમાન છીએ છતાં તમે ધન્યને અતિ આદરથી કેમ બહુ વખાણેા છે ?” માતા પિતાએ કહ્યું. “ હે પુત્ર! ગુણીપણાથી એ અમને વધારે માન્ય છે. ” પુત્રાએ ફરીથી કહ્યું. “ જો એમ હાય તે પરીક્ષા કરો. ” પછી માતા પિતાએ સઘલા પુત્રાને ખત્રીશ ખત્રીશ રૂપીયા આપીને કહ્યુ કે “ આમાંથી તમે જે કાંઈ કમાએ તે અમને દેખાડો. ” પછી સર્વે પુત્રો વેપાર કરવા લાગ્યા. ધન્યકુમારે તા પેાતાને મળેલા રૂપીયાના એક ઘેટા લીધા અને સહસ્ર સાના માહારા પણ કરી રાજપુત્રના ઘેટાની સાથે પેાતાના ઘેટાને લડાવા લાગ્યા. ધન્યકુમારના ઘેટાથી રાજપુત્રના ઘેટા યુદ્ધમાં હારી ગયા તેથી ધન્યકુમાર પણમાં કરેલી સહસ્ર સેનામાહારા લઇ ઘરે આવ્યેા. નિર્ભાગ્યવંત એવા પેલા ભાઈએ પશુ જેમાં કેટલાકે ખીલકુલ લાભ મેલવ્યે નહાતા અને કેટલાકે મેળવેલા લાભ નહિં જેવા હતા તે સર્વે ઘરે આવ્યા. કહ્યું છે કે લક્ષ્મી પુણ્યવશ છે. ખીજે દિવસે શ્રી ચારે પુત્રાએ માતા પિતાને કહ્યુ કે “ અમારી પરીક્ષા કરો. ” તે ઉપ રથી માતા પિતાએ દરેકને સાઠ સાઠ માસા સેાનું આપ્યું. પછી સઘલા પુત્રા આદ ''
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy