SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ (જાર) ની મિસાલવૃત્તિ ઉત્તરદ્ધ એમ ધારી ઉત્તમ બુદ્ધિવાલા ગોશાળ શ્રર્ય કરવામાં નમ્ર એવા પિતાના શિરે આવરથી લાવીને કહ્યું. હે શિ! તમે સર્વે સાંભલે, હું નથી જિનેશ્વર કે નથી કેવલી પણ મુંબલીના પુત્ર અને શ્રી મહાવીરને શિષ્ય શાળે છે. જેમાં અગ્નિ પિતાને આશ્રય કરનાર કાષ્ટ વિગેરેને બાળી નાખી તેને અંત કરે છે તેમ હું પણ પિતાના ગુરૂને શત્રુજ છું. મેં આટલે કાળ પિતાના દંભથી લકને છેતર્યો છે. જ્ઞાનરહિત અને પિતાની તેજેસ્થાથી બલતે એ હું પોતે જ મૃત્યુ પામે છતે દેરડીથી બાંધીને દિવસે નગરીમાં ઘર્ષણ કરવા યોગ્ય છું. કુતરાના શરીરની પેઠે મને ગ્રતા અને હારા મુખમાં થુંકતા એવા પુરૂષએ ચેક વિગેરે સર્વે સ્થાનકે નગરમાં આ પ્રમાણે ઉષણ કરવી. પ્રજાને છેતરનાર, સંખેલીને પુત્ર, દેને સ્થાન, ગુરૂ દેવી, સાધુને ઘાત કરનાર, અજિન અને અશુભ એ આ શાળ છે. આ ગોશાલાએ સર્વજ્ઞ, દયાના સમુદ્ર, હિતને ઉપદેશ કરનાર અને જિનેશ્વર એવા શ્રી વિરપ્રભુની બહુ આશાતના કરી છે.”શાલ આ પ્રમાણે કરવાને પોતાના શિષ્યને સોગન આપી અતિ વેદનાથી મૃત્યુ પામ્ય પી. તેના શિખ્યાએ લજજાથી પિતાના ઉપાશ્રયના દ્વારને બંધ કર્યું ગેપાલાએ શિવેને સેગન આપ્યા હતા તેથી શિએ સોગન પાલવા માટે ત્યાં ઉપાશ્રયમાં જ ભૂમિ ઉપર શ્રાવસ્તી નગરી આલેખી તેમાં ઉદ્દઘષણા પૂર્વક ગોશાલાને શ્વાનની પેઠે આકર્ષણ કર્યો. પછી તે શિએ ગોશાલાના શરીરને હેટી સમૃદ્ધિથી નગરીની બહાર કાઢ અરિજ સંસ્કાર કર્યો. - પછી શ્રી મહાવીશુ એંદ્રક ગામમાં આવીને ત્યાં કેટક નામના દૈત્યને વિષે સમવસર્યા. ત્યાં અવસર મલ્યા એટલે ગૌતમગણીએ શ્રી પ્રભુને પૂછયું કે “હે અહેન ! ગોશાળ કંઈ ગતિને પામ્યા?” પ્રભુએ કહ્યું “તે અચુત દેવ લેકને વિષે ગયે છે.” ગતમે ફરી પૂછયું, “હે સ્વામિન! એ દુષ્ટ એવા ઘેર પાપથી કેમ દેવતા થયે? આ એક હારા મતમાં ખરેખરું આશ્ચર્ય થયું છે.” ભગવતે કહ્યું“જે અંતકાળને વિષે પિતાના દુષ્કૃત્તી નિંદા કરે છે તેને દેવપણું ઘર નથી. ગે શાળાએ પણ તેમ કર્યું છે અને તેથી જ તે દેવતા થયા છે.” ગીતમે ફરી પૂછ્યું. “હે વિલે તે ગોશાળ અચુત દેવકથી ચવને ક્યાં ઉત્પન્ન થશે અને તે ક્યારે મોક્ષ પામશે ?” પ્રભુએ કહ્યું – “ જંબદ્વીપની અંદર રહેલા આ ભરતક્ષેત્રમાં ઉપવિધિ દેશમાં સતધારા નામે નાગર થયો તેમાં સંકુચિ રાજાની સ્ત્રી ભદ્રાના ઉદરથી ઉત્પન્ન થએલો શાળાને જીવ મહાપદ્મ નામે બલવંત પુત્ર થશે. અનુક્રમે તે રાજાધિરાજ થશે. માણિભદ્ર અને પૂર્ણા નામના બે યક્ષપતિઓ તેને પિતાની સેનાનું અધિપતિપિાછું આપશે,
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy