SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩૬ ) શ્રીઋષિમ’ડલ વૃત્તિ ઉત્તરા એકદા વાર્ષિક પર્વ આવ્યું. એટલે ઉદાયન રાજાએ, શ્રાવક ધી હોવાથી ઉપવાસ કર્યા. રસાઇયાઓએ ઉદાયન ભૂપતિની આજ્ઞાથી માલવપતિ ચપ્રદ્યોતનને પૂછ્યુ` કે “ હે નરપતિ ? આજે શું જમશે ? ” રસોઇયાનાં આવાં વચન સાંભલી ભય પામેલા ચંડપ્રદ્યોતન રાજા વિચારવા લાગ્યા. “નિચે આજે આ પ્રશ્ન કુશલકારી લાગતા નથી. ખરેખર આ વચન વધખધનને સુચવનારૂં દેખાય છે. ” ચડપ્રદ્યોતને રસોઇયાને પૂછ્યું “તમે હ ંમેશાં તેા પૃયા વિના અવસરે એમને એમ લેાજન લાવેાછે! અને આજે પૂછવાનું શું કારણ છે?” સસાઈઆએ કહ્યું. “ હું ભૂપતિ ! આજે પયુંષણુપર્વ છે માટે અંત:પુર સહિત અમારા રાજાને ઉપવાસ હંમેશાં તે! અમારા રાજાને માટે જે ભાજન કર્યું હાય તેનાથીજ આપને ભાજન કરાવતા અને હમણાં તે આપના માટેજ રસાઇ કરવાની છે માટે પૂછીએ છીએ. ” ચડપ્રદ્યોતને કહ્યુ. હે રસેાઈયા ! 66 ,, ત્યારે તો આજે હું પણ નિશ્ચે ઉપવાસ કરીશ. તમે આજે પર્યુષણુપર્વના ખબર આપ્યા તે બહુ સારૂ કર્યું. કારણુ નિચે અમારા કુળને વિષે પણ શ્રાવક ધર્મ છે.” રસોઈયાએ ચંડપ્રદ્યોતનનુ' કહેલું સ ઉદાયન રાજાને કહ્યું. ઉદાયને હસીને કહ્યું, નિશ્ચે તેણે ધૃતપણાથી આ કપટ જાણ્યું છે. બધીખાનામાં રહ્યા છતાં પણ તેણે જે તે પ્રકારે આ મ્હારૂં ઉત્તમ પર્વ કર્યું ” એમ વિચાર કરી તેણે ચંડપ્રદ્યોતનને ખમાવી તેના કપાળમાં લખેલા અક્ષરને ઢાંકવા માટે પટ્ટબંધ કર્યા. તે દિવસથી આરંભીને રાજાએ વૈભવને સૂચવનારા પટ્ટધ કરે છે. ઉદાયન રાજાએ ચંડપ્રદ્યોતનને તેને પૂર્વના મુકુટ બાંધી ઉજિયનીનું રાજ્ય પાછું સાંખ્યું અને વર્ષાકાળ નિ મન થયા પછી પાતે પાતાના વીતભય નગરે ગયા, છાવણીમાં વેપારને અર્થે આવેલા વૈશ્યા ત્યાં રહ્યા. તેથી તે નગરનું દશપુર એવું નામ તે વેપારીએથીજ પ્રસિદ્ધ પામ્યું, એકદા ઉદ્યાયન વિદિશા નગરી પ્રત્યે જઇ “ આ દેવનિર્મિત નગરને ઇંદ્રે ભાયલસ્વામિ નામવી કહેલું છે, તે વૃથા કેમ થાય ” એમ વિચાર કરવા લાગ્યા. પછી હર્ષિત થએલા તેણે વિઘુન્ગાલી દેવતાએ કરેલી પ્રભુની પ્રતિમાને પૂજન કરવા નિમિત્તે બાર હજાર ગામ આપ્યાં. પછી પ્રભાવતીના જીવ રૂપ દેવતાએ વીતભય નગરમાં આવી ઉદાયન રાજાને સુખે પ્રતિાધ કર્યા. “ હું નૃપ ! જે અહીંયાં શ્રી વ માનસ્વામીની પ્રતિમા છે તે પણ નિશ્ચે માન્ય છે. તે પણ ઉત્તમ તીર્થરૂપ છે કારણ તે પ્રતિમાને પણુ કેવળજ્ઞાનથી દીપ્યમાન એવા કપિલ નામના બ્રહ્મ સાધુએ પ્રતિષ્ઠા કરેલી છે. માટે આ દેવાધિદેવની પ્રતિમા ત્યારે પૂજન કરવા ચેાગ્ય તથા વંદન કરવા ચાગ્ય છે વળી ત્યારે અવસરે દીક્ષા લેવી.” દેવતાનું આ સર્વ વચન અંગીકાર કરી રાજા ઉદ્યાયન તે પ્રતિમાને પૂજવા લાગ્યા અને ઉદાયન ભૂપતિના ચિત્તરૂપ વનને સિંચન કરવામાં મેઘ સમાન તે દેવતા પણ અંતર્ધ્યાન થઇ ગયા. એકદા ધર્મ કાર્યને વિષે ઉદ્યમવંત થએલા ઉદાયન રાજાએ પાષધશાળામાં પાખી (ચાદશ)ના પાષણ કર્યા શુભ ધ્યાનથી રહેલા તે ભૂપતિને મધ્ય રાત્રીએ ઉત્તમ
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy