________________
શ્રીધન્યકુમાર નાચના મુનિશવની કથા बत्तीसयजुवइवई, जो काकंदीपुरीइ पव्वइओ ॥ छठस्स सया पारण-सुज्झिअमायंबिलं जस्स ॥ १२७ ॥ वीरपसंसिअतवरुव, नवमासमुकयपरिआओ ॥
सो धन्नो सव्वठे, पत्तो इकारसंगविऊ ॥ १२८ ॥ બત્રીશ સ્ત્રીઓનો પતિ છતાં જેણે કાકદી નગરીમાં દીક્ષા લીધી, જે નિરંતર છઠ્ઠના પારણે ફેંકી દેવા જેવા આહારનું આંબિલ કરતે, શ્રીવીર પ્રભુએ જેના તપ રૂ૫ લક્ષમીની પ્રશંસા કરી અને જેણે નવ માસ પર્યત દીક્ષા પર્યાય પાલે. તે અગીયાર અંગના ધારક ધન્ય મુનિ, સર્વાથ સિદ્ધ નામના દેવલોકમાં ગયા. ૧૨૭–૧૨૮
* 'श्रीधन्यकुमार' नामना मुनिपुङ्गवनी कथा * જંબૂદ્વીપની ભૂમિના આભૂષણ રૂ૫ ભરતક્ષેત્રમાં મોટા વૈભવવાળી કાકંદી નામે નગરી હતી. જેમ પદ્મદ્રહમાં લક્ષ્મી નિવાસ કરે તેમ તેમાં શ્રેષ્ઠ આકૃતિવાલી, બહ લક્ષમીવાળી અને સતી એવી ભદ્રા નામે શ્રેષ્ઠીપત્ની રહેતી હતી. ભદ્રાને ગુણાએ કરીને ધન્ય એ ધન્ય નામે પુત્ર હતું. માતાએ તેને મેહથી બાલ્યાવસ્થામાં અભ્યાસ કરાવે હતે. પુત્ર વનાવસ્થા પાપે એટલે માતાએ તેના માટે આભૂષણ રૂપ બત્રીશીમહેલે જણાવ્યા અને પૂર્વના પુણ્યથી મનોહર એવા પુત્રને એક દિવસ મેહથી બત્રીશ શ્રેષ્ઠીપુત્રીઓ પરણાવી. ધન્ય, હસ્તમલાપ વખતે બત્રીશ સાસરા પાસેથી જુદા જુદા બત્રીશ ક્રોડ સુવર્ણ, મણિ રૂપે ઈત્યાદિ પામે. પછી ધન્ય, બત્રીશ મહેલને વિષે બત્રીશ સ્ત્રીઓની સાથે દેવતાની પિઠે બહુ ભેગે ભેગવવા લાગે,
એકદા સુર, અસુર અને મનુષ્યએ સેવન કરેલા શ્રી મહાવીર પ્રભુ તે કાકદી નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. વનપાલના મુખથી શ્રીવીરપ્રભુનું આગમન સાંભલી હર્ષ પામેલ ધાન્યકુમાર, મહેટી અદ્ધિથી તેમને વંદના કરવા ગયે. ત્યાં તે જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરી તથા નમસ્કાર કરી ભવ્ય ભાવવા તે ધન્યકુમાર યોગ્ય સ્થાનકે બેઠે. પછી વિશ્વજંતુના હિતેચ્છુ પ્રભુએ તેને સંવેગને ઉત્પન્ન કરનારી ધર્મ દેશના આ પ્રમાણે દીધી.
હે ભવ્યજનો ! આષ્યને વાયુના સરખું અસ્થિર, વૈવનને ઝટ નાશ થવાના સ્વભાવવા, સંસારની પીડાને ઉત્પન્ન કરનારા સ્વજનના સંગને સ્વમ સરખા ક્ષણભંગુર, લક્ષ્મીને જલના તરંગો સમાન ચંચલ અને કામસુખને અંતે વિરસ જાણી મેક્ષ સુખને આપનારા ધર્મને વિષે પ્રયત્ન કરે. ” પ્રભુના મુખથી આવી ધર્મ દેશના સાંભલી સંસારથી ઉદ્વેગ પામી વૈરાગ્યવાસિત થએલા ધાન્યકુમારે જિનેશ્વરને કહ્યું, “ દયારસના સમુદ્રરૂપ હે નાથ ! મને સંસારથી નિસ્તારે કારણ હમણાં હારે સંસારથી ઉત્પન્ન થએલા સુખનું પ્રયોજન નથી. ” પ્રભુએ કહ્યું,