SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) શ્રી વષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ, હે મહારાજા? આપ ઉત્તમ સ્વયંવર મંડપ રચા કે તેમાં રેહિણી પિતાની ઈચ્છા પ્રમાણે એગ્ય વર વરે.” મઘવનું ભૂપતિએ પ્રધાનનું વચન માન્ય કરી સ્વયંવર મંડપ રચા અને તેમાં દૂતે એકલી અનેક દેશના રાજાઓને તેડાવ્યા. સર્વે પતિએ સ્વયંવર મંડપમાં આવ્યા. વિશ્વને મેહ પમાડનાર રોહિણી પણ હાથમાં વરમાળા લઈ સ્વયંવર મંડપમાં આવી. ત્યાં પિતાની દૂતીએ વર્ણન કરેલા ઐશ્વર્ય, રૂપ, સંપત્તિ, બલ અને તેજ વાળા સર્વ ભૂપતિઓ ત્યજી દઈ રહિણીએ, નાગપુરના રાજા વીતશેકના પુત્ર અશોકચંદ્રને હર્ષથી વર્યો. તે પછી મઘવન ભૂપતિએ તે યોગ્ય સંબંધ જાણી તેઓને વિવાહ ઉત્સવ કર્યો અને હિણના પૂર્વ પુણ્યથી સંતુષ્ટ થએલા બીજા રાજાઓને દાનમાનથી સત્કાર કરી વિદાય કર્યા. અશોકચંદ્ર કેટલાક દિવસ સુધી ચંપાનગરીમાં સાસરાને ઘેર રહી હિણપ્રિયા સાથે હર્ષથી ભેગે ભગવ્યા, પછી પિતાએ તેડાવેલે અશોકચંદ્ર, પ્રિયા સહિત ઘેડા દિવસમાં નાગપુરે ગયે. ત્યાં પિતાએ તેને મોટા ઉત્સવથી નગરપ્રવેશ કરાવ્યું. વૈરાગ્યવાસિત થએલા વીતશેક ભૂપતિએ પોતાના રાજ્યાસને અશકચંદ્રને સ્થાપન કરી પિતે દીક્ષા લીધી પછી અશોકચંદ્ર ભૂપતિ, રાજ્યભાર પ્રધાનને સેંપી પિતે રહિણીની સાથે બહુ ભેગો ભેગવવા લાગ્યા. અનુક્રમે તેને ગુણપાલાદિ આઠ પુત્ર અને ગુણમાલાદિ ઉત્તમ કાંતિવાલી ચાર પુત્રીઓ થઈ. - એકદા પિતાના મહેલના સાતમા માળના ગોખમાં બેઠેલી રેહિણીએ આશ્ચર્યથી વસંતતિલકા નામની પિતાની ધાવમાતાને કહ્યું કે “હે માત! નીચે શેરીમાં દ્રષ્ટિ કરીને જુઓ તે ખરાં, આ સ્ત્રીઓનું ટેળું છુટા કેશ મૂકી કરૂણુસ્વરથી રૂદન કરે છે, અરે એટલું જ નહિં પણ જેમ તેમ વાગતા એવા વાછત્ર સરખું નૃત્ય અને વ્યવસ્થારહિત તાબેટા પૂર્વક હાથને આમ તેમ ફેરવે છે. મેં બહુ નાટક જોયાં છે પણ ભારતાદિ શાસ્ત્રમાં આવું નાટક ક્યારે જોયું નથી તેમ સાંભળ્યું પણ નથી. માટે આ સ્ત્રીઓ આવું આશ્ચર્યકારી અપૂર્વ કયું નાટક કરે છે?” ધાવમાતાએ ક્રોધ કરીને તેણીને કહ્યું. “અરે આ હારો રૂપમદ શે? અથવા તે પોતાની લક્ષ્મીના મદથી એ સ્ત્રીઓને આવી રીતે હસે છે ?” રોહિણીએ કહ્યું. “હે માત ! આપ કોપ ન કરો. એ કેઈપણું હારે મંદ નથી. કારણ આવું કેતુક મેં કયારે પણ દીઠું નથી તેથી હું તમને પૂછું છું.” ધાવમાતાએ કહ્યું. “ હે વત્સ! સ્ત્રીઓના ટેળામાં જે મળે સ્ત્રી છે તેને એક પુત્ર મરી ગયો છે તેને આજે તિલાંજલિને દિવસ છે માટે તે સ્ત્રીઓ પુત્રના ગુણોને સંભારીને રૂવે છે. સંસારનું આવું નાટક તને આ ભવમાં થયું નથી.” રોહિણીએ ફરીથી ધાવ માતાને કહ્યું. હે માત ! તે સ્ત્રીને પુત્ર મરી ગયે તેમાં તે રેવે છે શા માટે? શું તેણીનું રેવું પુત્રને બેધકારી થશે?આ વખતે અશકચંદ્ર ભૂપતિએ હાસ્ય કરતાં છતાં રોહિણીને કહ્યું કે “હું તને રેવું સમજાવું અર્થાત્ હારી પાસે તેવું નાટક કરાવું.” એમ કહીને ભૂપતિએ
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy