SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ (us) શ્રીઋષિમ`ડલ વૃત્તિ ઉત્તાન સ્વીા અનેક સુગની સાથે ફરતા છતા નિશ્ચલપણે તૃણુ ચરે છે તેવી રીતે બેચરીમાં ગએલા મુનિ પુણુ કાઇની કિંચિત્ માત્ર નિંદા ન કરે તેમ કાઇની હેલના પ્રાણ ન કરે. હે માતા પિતા ! હું તમારી આજ્ઞાથી મૃગચર્માં ચરીશ ” પછી માતા પિતાએ તેના દુર્નિવાર્ય આગ્રહને જાણી કહ્યું કે “હે મૃગાપુત્ર કુમા રે ! તને સચચર્ચા ખડું માન્ય છે માટે તું તેને અંગીકાર કરી સુખેથી સુખી થા. માતા પિતાની આજ્ઞા મલવાથી ધીર એવા મૃગાપુત્ર બાહ્ય અને આભ્યંતર એવા રા પશ્ચિહ ત્યજી દઈ સંયમ અંગીકાર કરી અને એવી રીતે મૃગચર્મા સેવી કે જેથી તે ચા વખતમાં સર્વ કર્મને ખમાવી મેાક્ષપદ પામ્યા. હે મુનીશ્વરા ! તમે પણ સુગાપુત્રની પેઠે મહા આનદ અને સુખ આપનારી મૃગચર્ચાને પ્રયત્નવડે સેવન કરો. સુગ્રીવ નગરમાં દેવતાની પેઠે પોતાના મહેલના ગામમાં બેઠેલા અને સંચમી તથા જિતેંદ્રિય એવા સાધુને જાઈ જાતિસ્મરણ જ્ઞાન પામેલેા મૃગાપુત્ર પૂર્વના ભવને અનુભવી તથા અહુ નરકવેદનાના વર્ણનથી માતા પિતા પાસેથી રજા લઇ ચારિત્ર અંગીકાર કરી માક્ષ પામ્યા. श्रीमृगापुत्रनी कथा संपूर्ण. सुच्चा बहुपिंडि ! एगपिंडिओ दछुमिच्छर तुमंत । जाइ सरितु बुद्धो सिद्धो तह इंदनागमुणी ॥ ९३ ॥ શ્રી વીર પ્રભુએ માલેલા ગાતમના સુખથી “ હું ઇંદ્રનાગ 'હું અહુ પિ`ડિક ! એકપિડિક તને જોવા ઇચ્છે છે.” એવાં વચન સાંભળી, જાતિ સ્મરણ જ્ઞાનને પામી, તત્ત્વજ્ઞ થએલા ઈંદ્રનાગમુનિ સિદ્ધિ પદ પામ્યા. પ્રા * 'श्रीइंद्रनाग' नामना मुनिनी कथा જખૂદ્દીપને વિષે ભરતક્ષેત્રની ભૂમિના આભૂષણ રૂપ અને ઇંદ્રપુર સમાન વસતપુર નામે નગર છે. ત્યાં પવિત્ર ગુણવાળા, લેાકમાં પ્રસિદ્ધ અને સંપત્તિથી ઈંદ્રસમાન શ્રેણી વસતા હતા. તેને ભવિષ્યમાં મંગલકારી ઇંદ્રનાગ નામના પુત્ર થયા. એકદા પૂર્વ ભવે ઉપાર્જન કરેલા દુષ્ટ કર્મના ચેગથી તે શ્રેષ્ઠીના કુળને વિષે દ્રુ:ખથી પણ ન નિવારી શકાય તેવા મહા મરકીના રાગ ચાલ્યા જેથી ફક્ત ઇંદ્રનાગ વિના સર્વ કુળ સહિત તે શ્રેષ્ઠિ મૃત્યુ પામ્યા. “ આ મરકીના રાગ નગરમાં સર્વ સ્થાનકે ન ફેલાય એમ ધારી લેાકેાએ તે શ્રેષ્ઠીના ઘર ફરતી વાંસ અને કાંટા વગેરેની વાડ કરી પછી ક્ષુધા તૃષાથી અતિ પીઠા પામેલા ઇંદ્રનાગ બાળક શ્વાન વિગેરેને જવા આવવાના રસ્તેથી અહુ મુશ્કેલીથી બહાર નિકન્યા. કાઈ રક્ષણ કરનાર નહિ હોવાથી તેમજ ખાળપણાને લીધે અતિ અસમર્થ એવા તે ખાળક બીજાના ઘરને વિષે ભિક્ષા વડે પોતાની આજી
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy