________________
શ્રી મૃગાપુત્રની સ્થા.
( is )
જે પુરૂષ ભાથા વિના લાંખી મુસાફરી કરવા જાય છે. તે રસ્તામાં ક્ષુધા તૃષ્ણાથી પીડા પામતા છતા દુ:ખી થાય છે, તેમજ જે પ્રાણી ધકૃત્ય કર્યા વિના ભવાંતરે જાય છે તે રસ્તામાં જતા છતા રાગ શેાર્દિકથી પીડા પામીને મહા દુ:ખી થાય છે. જેમ જે મનુષ્ય ભાથું સાથે રાખીને લાંબી મુસાફરી જાય છે તે તે માર્ગમાં સુધા તૃષાદિ રહિત છતા સુખી થાય છે, તેમ જે પ્રાણી અરિહંત ધર્મનું આચરણ કરી અન્યભવ પ્રત્યે જાય છે તે માર્ગમાં આધિ વ્યાધિ રહિત છતાં બહુ સુખી થાય છે. જેમ ઘર બળવા લાગે છતે તેના માલીક અસાર વસ્તુને ત્યજી દઇ સાર વસ્તુને ખેંચી લે છે. તેવી રીતે જરા મૃત્યુ ઇત્યાદ્રિરૂપ અગ્નિથી વ્યાકુલ થએલા લાકમાં તમારી આજ્ઞાથી હું... મ્હારા આત્માને તારીશ,
આ પ્રમાણે મૃગાપુત્રે પેાતાના માતપિતાને કહ્યુ છતે તેઓએ કહ્યું, “હું વત્સ ! સાધુપણું પાલવું અતિ દુષ્કર છે. સાધુઓએ પેાતાના શીલાંગરૂપ અઢાર હજાર મુક્ત રાત્રી દિવસ ધારણ કરવા જોઇએ. ગમે તેા શત્રુ હાય કે મિત્ર હાય પણ સર્વ પ્રાણીને વિષે સમતા રાખવી એ સાધુઓના ધમ છે. મુનિઓને પ્રાણાતિપાતની વિકૃતિ એ હંમેશાં દુષ્કર છે. નિરતર અપ્રમત્તપણે મૃષા ભાષાને ત્યજી દેવી અને સાવધાનપણાથી હિતકારી મેલવું, હે વત્સ ! વલી અદત્ત એવી તૃણુ માત્ર વસ્તુને ત્યજી દેવી એ બહુ દુષ્કર છે એટલુંજ નહિં પણ અનવદ્ય એષણીય આહાર મેળવવો પણ તેવીજ રીતે દુષ્કર છે. લાગાને ભાગવનાર એવા તને મૈથુનના ત્યાગ મહા દુષ્કર છે. તેમજ નિરંતર બ્રહ્મવ્રત ધારણ કરવું પણ તેવુંજ છે. એટલુંજ નહીં પણ હંમેશાં ધન ધાન્યાદિ પરીગ્રહ ત્યજી દેવો, નિ મત્વપણું રાખવું અને સર્વ આરંભના ત્યાગ કરવો, એ બહુ દુષ્કર છે. રાત્રીએ ચાર પ્રકારના આહારના પરિત્યાગ તથા દ્રવ્યના સંચય ન કરવો તેપણુ દુષ્કર છે. વળી ક્ષુધા, તૃષાની પીડા, બહુ ટાઢ તથા ઉનાળાનું દુઃખ, મત્સર વિગેરે જીવોની વેદના, ખીજાએથી થએલા પેાતાના તિરસ્કાર, તૃણુ પવાલી દુ:ખદાયી શય્યા અને મલીનતા એ સર્વ અતિ દુષ્કર છે. તાડના, તના, વધ, મધ, યાચનારૂપ ગોચરી અને લાભના અભાવ એ સર્વ દુ:સડુ છે. તેમજ મહાત્મા સાધુને ક્રોધરહિતપણે વૃત્તિ, દારૂણ એવા કેશને લેાચ અને ઘાર એવું બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું પડે છે. હે પુત્ર ! તું સુખને ચેાગ્ય સુકુમાલ શરીરવાલા છે જેથી નિરંતર આવું શ્રમણપણું પાળવા સમ નથી. જેમ અધર ઉભા રહી ગંગાના પ્રવાહ ધારણ કરવા અને બાહુવડે દુસ્તર સમ્રુદ્ધ તરવા એ દુષ્કર છે તેમ સાધુપણામાં ગુણુરૂપ સમુદ્ર તરવા પણ દુષ્કર છે. સાધુપણું વેલુના કાલીયાની પેઠે સ્વાદરહિત છે, અથવા તેા મહા તીક્ષણ ખડગની ધારા ઉપર ચાલવા જેવું છે. હે પુત્ર! લેાહના ચણા ચાવવા જેવા દુષ્કર સયમને વિષે હરિ રાજાની પેઠે એકાંત દ્રષ્ટિથીજ રહેવું ચાગ્ય છે જેમ અતિ વાજણ્યમાન એવી દુષ્કર અગ્નિવાલાનું પાન કરવું અશકય છે. તેવીજ રીતે યાવનાવસ્થામાં સાધુપણું પાળવું દુષ્કર છે. હે પુત્ર! જેવી રીતે મહા વાયુથી કાઠી ભરવી દુષ્કર છે. હું સુત ! જેવી
૧૫