SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૪–સ્વાધ્યાય વિભાગ : અઢાર પાપસ્થાનિક સ્વાધ્યાય [ ૩૬૩ ૧૭. માયા-મૃષાવાદ પાપસ્થાનિક સ્વાધ્યાય –(*)– સખિ ચતર મહિને ચાલ્યા; અથવા ચિત્રે ચતુરા કિમ રહસે ! – એ દેશી સત્તરમું પાપનું ઠામ, પરિહરજે સગુણ ધામ; જિમ વધે જગમાં મામ હે લાલ, માયા-મસ નવિ કીજીયે–એ આંકણી. એ તે વિષને વલીય વધાર્યું, એ તે શસ્ત્રને અવલું ધાર્યું; એ તે વાઘનું બાલ વાર્યુ છે લાલ માયા. ૨ એ તે માયી ને મસાવાઈ થઈ મોટા કરે ય ઠગાઈ તસ હેઠે ગઈ ચતુરાઈ હે લાલ. માયા૦ ૩ બગલાં પરે પગલાં ભરતાં, થોડું બેલે જાણે મરતાં જગ ધંધે ઘાલે ફિરતાં હે લાલ. માયા. ૪ જે પટી બેલે જૂહું, તસ લાગે પાપ અપૂ પંડિતમાં હેય મુખ ભૂંડું હે લાલ. માયા. ૫ ભીનું જહું મીઠું, તે નારી-ચરિત્ર થી પણ તે છે દુર્ગતિ-ચીઠું હે લાલ. માયા. ૬ જે જ દિએ ઉપદેશ, જનરંજને ધરે વેશ તેહને જૂઠો સકલ કલેશ હે લાલ. માયા. ૭ ૧-પરિહર. -ન.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy