SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ - --- ૧૪૧ ] ૩૪૨ | ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ અઢાર–પાપસ્થાનક સ્વાધ્યાય * ૧. હિંસા પાપસ્થાનિક સ્વાધ્યાય , કપૂર હૈએ અતિ ઉજળું રે-એ દેશી પાપચાનક પહિલું કહ્યું કે, હિંસા નામે દુરંત મારે જે જગ-જીવને રે, તે લહે મરણ અનંત રે. ૧ * પ્રાણ ! જિનવાણી ધરો ચિત્ત-એ આંકણી. માતાપિતાદિ અનંતનાં રે, પામે વિગ તે મંદ, દારિદ્ર દેહગ નવિ ટલે રે, મિલે ન વલ્લભ-છંદ રે. પ્રાણી ! ૨ હએ વિપાકે દશગણું રે, એક વાર કિયું કર્મ, શત સહસ્ત્ર કોડિ ગમે રે, તીવ્ર ભાવના મર્મ રે. પ્રાણી! ૩ ભર કહેતાં પણ દુઃખ હવે રે, મારે કિમ નહિ હોય ? હિંસા ભગિની અતિ બૂરી રે, વૈશ્વાનરની જેય રે. પ્રાણી! ૪ તેહને જેરે જે હુઆ રે, રૌદ્રધ્યાન–પ્રમત્ત; નરક અતિથિ તે નૃપ હુઆ રે, જિમ સુભૂમ બ્રહ્મદત્ત છે. પ્રાણી! પ ૧ નર જીવનેરે ૨ દશ ગણ રે ૩ કિયાં, કર્યો કે મેર
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy