SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨-આધ્યાત્મિક પદ વિભાગ : આધ્યાત્મિક પદે [ ૧૭૫ લિંગ વેષ: કિરિયાકે સબહી, દેખે લેક તમાસી છે, ચિન મૂરતિ ચેતન ગુન ચિન્હ સાચો સોઉ સંન્યાસી છે. ચિ૦ ૩ દેર દેવાલની કેતિ રે, મતિ વ્યવહાર પ્રકાસી છે ? અગમ અગોચર નિશ્ચય નમકી, દેર અનંત અગાસી છે. ચિ૦ ૪ નાના ઘટમેં એક પિછાને, આતમરામ ઉપાસી છે; ભેદ કલ્પનામે જડ ભૂલ્ય, લુબ્ધ તૃષ્ણ દાસી છે. ચિ૦ ૫ પરમ સિદ્ધિ નવ નિધિ હે ઘટમેં, કહાં ઢંઢત જઈ કાશી હે જશ કહે શાંત-સુધારસ ચાખે, પૂરણબ્રહ્મ અભ્યાસી છે. ચિ૦ ૬ પદ અવિનાશીમાં મગ્નતા. રાગ ભીમપલાસી. (પદ ૩૮) (રાગ ચિરિયા ચેરી હે–એ દેશી.) મન કિતહી ન લાગે છે જે રે, મન, ટેક પૂરન આસ ભઈ અલી! મેરી, અવિનાસીકી સેજે રે. મન૧ અંગ અંગ સુનિ પિઉ–ગુન હરખે, લાગે રંગ કરે , એ તે ફીટ નવિ ફીટે, કરહુ જોર જે રેજે. મન૦ ૨ ૧ નામ મેખ. ૨ નિરખે. ૩ જ્ઞાન કલા નહિ ભાસી. ૪ ઉદાસી. ૫ ધર્મ. કહે. ૭ ચાખ્યો. + સરખા જ્ઞાનસાર “ઈદ્રિયયાષ્ટક . પ. गिरिमृत्स्नां धनं पश्यन्, धावतीन्द्रियमोहितः । अनादिनिधनं ज्ञानं, धनं पार्वे न पश्यति ॥ ૮ અંમ હું કહું જે જારેજે.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy