SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ અને ફૂગુ સાહિત્ય ૨૨૩ ૧૩. “ખુમાણરાસો' “વીસલદેવરાસો' “પૃથુરાજરાસો' હમ્મીરરાસો’ ‘આલ્હાખંડ" (જગનિકનો) આ પાંચ રચના હિંદી સાહિત્યના ઇતિહાસકારોએ ‘વીરગાથાકાલ'માં મૂકી છે. પણ પાંચની રચના ૧૫મી સદી પછીની હોવાના વિષયમાં હિંદી વિદ્વાનો પણ સહમત થઈ ચૂક્યા છે. ૧૪. ૧૫. જિનદત્તસૂરિની અપભ્રંશ રચના જૂની છે, જ્યારે ‘રાસયુગની ઉત્તર ગુર્જર અપભ્રંશની એક ૩૮ કડીઓની કોઈ સોલણની મળે છે. પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ, પૃ. ૭૧-૭૪ जहा तेण केवलिणा अरण्णं पविसिउण पंचचोरसयाईं रास-णच्च्ण-च्छलेण महामोहगह-गहियाई अक्खिविउण इमाए चच्चरीए संबोहियाइं भर में Bael સુધર્મા સ્વામીએ જંગલમાં પ્રવેશ કરી મોટા મોહની ઝપટમાં ઘેરાયેલા પાંચસો ચોરોને રાસ નર્તનના બહાને બોલાવીને નીચે આપેલી ચર્ચરીથી ઉબોધન કર્યું મૃ. ૪). લેખક અહીં આ પછી ધુવય (સં. ધ્રુવ – ટેક)ની કડી આપી પછી પ્લવંગમ છંદની ૪ કડી આપે છે, જે સર્વથા ગેય રચના છે. કાલિદાસના વિક્રમોર્વશીયના ચોથા અંકની અપભ્રંશ ધ્રુવાઓ મોટા ભાગની “ચર્ચરીઓ છે. ત્યાં એક ધુવા પ્લવંગમ છંદની પણ છે(૮મો શ્લોક). ત્યાં તો દોહરા-ચોપાઈ-ચરણાકુળની ધ્રુવાઓ પણ છે. ઉદ્યોતનસૂરિએ આપેલ “ચર્ચરી' ઉપદેશાત્મક છે અને સાહિત્ય-રચના છે. સાથોસાથ એ જ “રાસ' છે એમ સંદર્ભ ઉપરથી સમજાય છે. સં. ૧૧૩૨ (ઈ. ૧૦૩૬)માં જિનદત્તસૂરિની ‘ઉપદેશરસાયણ' નામની ઉપદેશાત્મક અપભ્રંશ પદ્યકૃતિ ૮૦ કડીઓની મળે છે, જેને એનો સં. ટીકાકાર જિનપાલોપાધ્યાય ટીકાના આરંભમાં પ્રાકૃતમયા ધસીયનારવ્યો રાસથ એમ (સં.૧૨૯૪ - ઈ.૧૨૩૮માં) કહે - છે; જિનદત્તસૂરિ તો ૩વસરસાયપુ (કડી ૮૦ મી) માત્ર કહે છે (અપભ્રંશ કાવ્યત્રયી, પૃ. ર૯ અને ૬ ૫-૬ ૬). અહીં નોંધવાનું તો એ છે કે જિનદત્તસૂરિની ૪૭ કડીઓની આભાણક' છંદમાં રચાયેલી અપભ્રંશ વર્જરી પણ મળે જ છે (અપ. કાવ્યત્રયી, પૃ. ૧-૨૭). ટીકાકારના જણાવ્યા પ્રમાણે “થે... નૃત્યન્દ્રિયતે' - આ “ચર્ચરી' નાચનારા ગાય છે. આ ‘આભાણક છંદ વસ્તુસ્થિતિએ તો પ્લવંગમ'ના છેલ્લા લગાને સ્થાને લલલ' કરી લેવાથી સિદ્ધ થયેલો છે. ૧૫. અદમન સિદ્દો તૈયરીયં વિર્ય (૪). ૧૫. હું ધ્રુવિ vમળિસુ રાસા છવિદિ (૨-૩) ૧૫ઈ. વરિ સરસતિ, સિ! મારું નવડ રીસુ નીવયરીસુ () (રાસ ઔર રાસાત્વથી કવિતા, પૃ. ૯૮). ૧૬. સં. ૧૨૨૫ (ઈ. ૧૧૬ ૯) આસપાસની ‘ઉત્તર ગુર્જર અપભ્રંશ'ની રચનાઓમાં શાહ રયણનું ‘જિનપતિસૂરિ ધવલગીત અને ભત્તીનું ‘શ્રી જિનપતિસૂરિ-ગીત’
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy