SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ઘર પુ• • વાચન અને મનન ઉપરાંત, નિવૃત્તિકાળમાં પણ જાહેર હિતનાં કાર્યો કરવાની ધગશ તેમને હૈયે છેવટ લગી રહી હતી. ૧૯૪૪માં બંગાળાના દુષ્કાળ અંગે ખૂબ જહેમત ઉઠાવીને મુંબઈમાંથી તેમણે ત્રણ લાખ રૂપિયાને ફાળે એકઠા કર્યો હતે. પણ હમેશાં દુર્બળ રહેતું તેમનું શરીર આ શ્રમ સહન કરી શકયું નહિ. ગ્રામોદ્ધાર અંગે એક “આહીરવાડીની યોજના” પડીને તેને અંગે તેઓ શ્રી કિશોરલાલ મશરૂવાળા અને શ્રી નરહરિભાઈ પરીખ સાથે પત્રવ્યવહાર ચલાવતા હતા. પણ તે પેજના નક્કર સ્વરૂપ પામે તે પહેલાં તે શરીર તદ્દન ભાંગી પડતાં ૧૯૪૬ ના અંતભાગમાં હવાફેર માટે તેમને પંચગની જવું પડયું, જ્યાં તા. ૫ ફેબ્રુઆરી ૧૯૪૭ ના રોજ તેમનું અવસાન થયું હતું. * કતિઓ કતિનું નામ પ્રકાર પ્રકાશન-સાલ પ્રકાશક મુળ કૃતિનું નામ ૧. . અંબાલાલ સાકરલાલનાં સંપાદન ૧૯૧૫ આ. ૧: જીવનલાલ – ભાષણો અને લેખે અમરશી મહેતા આ ૨: પિતે આ. ૩: નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ, ૨. તત્વચિંતન અંગ્રેજીનું ૧૧૫ રામકૃષ્ણ સેવા જેમ્સ એલનકત * ":" ભાષાંતર સમિતિ, અમદાવાદ. “મેડિટેશન’ છે. દુનિયાની શ્વાથી અંગ્રેજીનું ૧૯૩૪-૩૫ પોતે જેમ્સ એલનકૃત દૂર ભાષાંતર લાફિક્સ ઈલ ૪. ચંદુભાઈના પ પ ૧૯૪૨-૪૩ રામકૃષ્ણ સેવા સમિતિ, અમદાવાદ, ૫. જ્ઞાનયોગી ચંદભાઇ ચરિત્ર ૧૯૪૪-૪૬ , (સં. નાણશંકર ભટ્ટ) અભ્યાસ-સામગ્રી સુરતમાં જ પ્રગટ થનાર શ્રી હરલાલ શ્રીપતરાય ઠાકોરકત વૈકુંઠલાલનું જીવનચરિત્ર,
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy