SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪ સન ૧૮૮૪ રાણકદેવી-અનંતપ્રસાદ વૈષ્ણવ , , કાદંબરી છગનલાલ હરિલાલ પંડયા અનુવાદિત , ૧૮૮૫ પ્રાચીન કાવ્ય ત્રિમાસિક નિકળવા માંડયું , ,, હિંદ અને બ્રિટાનિયા ,, ,, ઈન્ડીઅન નેશનલ કેંગ્રેસની સ્થાપના-મુંબાઈમાં , ,, ધર્મવિચાર-નર્મદાશંકર કૃત ,, અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદીને જન્મ , ૧૮૮૬ નર્મદાશંકરનું મૃત્યુ–૨૫ મી ફેબ્રુઆરિ. , ભોળાનાથ સારાભાઈનું મૃત્યુ તા. ૧૧ મી મે. , , બૃહત્ કાવ્યદોહન–ભા. ૧ લો. , ૧૮૮૭ ભારતીભુષણ–બાલશંકર સંપાદિત છે , સરસ્વતીચંદ્ર ભા. ૧ પ્રસિદ્ધ થયો. , , કુસુમમાળા-નરસિંહરાવ , ૧૮૮૭ જ્ઞાનસુધા , ૧૮૮૮ જોડણી વિષે વિચા–નરસિંહરાવ , ,, ભગવાનલાલ ઈંદ્રજીનું મૃત્યુ , , નવલરામનું મૃત્યુ–૭ મી ઑગસ્ટ ને મંગળવાર , ૧૮૮૯ રસશાસ્ત્ર છોટાલાલ નરભેરામ » મુદ્રારાક્ષસ-કેશવલાલ ધ્રુવ , ,, ગંગા ગુર્જર-ઇચ્છારામ લિખિત , , કુસુમાવળી , , નેહમુદ્રા ,, પ્રબંધ ચિંતામણી–રામચંદ્ર દીનાનાથ * ૧૮૯૦ ભીમરાવનું મૃત્યુ. ૧૩ મી જાન્યુઆરી ને સોમવાર , ,, પ્રાચીન કાવ્યમાળા. , ૧૮૯૧ નવલ ગ્રંથાવળી ,, ,, મહીપતરામનું મૃત્યુ. ૩૦ મી મે , ૧૮૯૨ અમરૂ શતક છે , સરસ્વતીચંદ્ર ભા. ૨ , ૧૮૯૩ શાસ્ત્રી વ્રજલાલ કાળિદાસનું મૃત્યુ , ૧૮૯૪ મલબારી કૃત અનુભવિકા
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy