SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી નામથી એમણે સન ૧૯૨૫ માં પ્રકટ કરેલો છે; અને તે પુસ્તક લોકદર પામ્યું છે. એના આગલા વર્ષે સન ૧૯૨૪ માં “અનંતા” નામનું તેમનું બીજું એક નાટક પણ “આરણ્યક' ના નામથી યુગધર્મ ગ્રન્થમાળામાં પ્રસિદ્ધ થયું હતું, પણ તેમાંની વિષય-વસ્તુ કંઈક કઠિન હોઈને “ઢીંગલી” જેટલું તે જાણીતું થયું નથી. એમના લેખમાં ચિંતન અને અભ્યાસ બને નજરે પડે છે અને એમનાં એકાંકી નાટકોને સંગ્રહ થઈ એક પુસ્તક રૂપે બહાર પડે તે તે જરૂર જનતાનું-વાચકનું ધ્યાન ખેંચે અને લોકપ્રિય નિવડે. એમના ગ્રંથની યાદી: અનંતા (આરણ્યક) નાટક] સન ૧૯૨૪ ઢીંગલી (અનુવાદ) [નાટક] સન ૧૯૨૫
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy