SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ પરિછેદ ૧૦ તેણે કહ્યું: સાવ સાચું. () ઈશ્વરને આની ખબર હતી, અને એને સાચ્ચા ખાટલાના સાચ્ચા સર્જક થવું હતું, નહિ કે કેઈ અમુક ખાટલાના વિશિષ્ટ સર્જક, અને તેથી એણે એ ખાટલે સર્યો કે જે સ્વરૂપત ( by nature )zy draa: ( essentially ) 157417 318 3} x આપણે એમ માનીએ છીએ ખરા. ત્યારે શું આપણે સ્વાભાવિક રીતે એને કર્તા કે ખાટલાને સર્જક નહિ કહીએ ? તેણે જવાબ આપે; હા, કારણ કે સજનના સ્વાભાવિક વ્યા પારની રૂએ (by the natural process of creation) તે આને તથા બીજી તમામ વસ્તુઓને કર્તા છે. અને સુતાર વિશે આપણે શું કહીશું–શું એ પણ ખાટલાને કર્તા નથી? પરંતુ તમે ચિત્રકારને સર્જન અને કર્તા કહેશે ? અવશ્ય નહિ. પરંતુ જે એ સર્જન કરનાર નથી, તે ખાટલાની દૃષ્ટિએ એ શું છે ? () તેણે કહ્યું: હું ધારું છું કે આપણે એને “બીજાઓ-જેબનાવે-છે–તેનું–અનુકરણ–કરનાર” એવું ઉપનામ ખુશીથી આપી શકીએ. મેં કહ્યું સારું; ત્યારે મૂળ વસ્તુથી ઉતરતો જેને નંબર ત્રીજો આવે છે તેને અનુકરણ કરનાર કહે છે. તેણે કહ્યું. જરૂર. અને કરુણરસને કવિ અનુકરણ કરનારો છે, અને તેથી * જુઓ ઉપર ફુટનટ ૫૮૫ વ
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy