SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૧૧ રમાં અથવા કાઈ સૈનિક પાલા કે રાસનકર્તાએ ના વર્ષોંમાં ઘુસવાને યત્ન કરે, કે જેને માટે એ પે।તે નાલાયક છે, અને તેમાંનેા કાઈ જાની ફરજો કે હથિયારો લઈ લે; અથવા તે! એ ને એ વૈશ્ય રાસનકર્તા અને લડવૈયે એમ ત્રણે થવા જાય, ત્યારે તેા હું માનું હું કે આ (પ્રકારની) અદલાબદલી અને એક બીજાની આ ખલ ૐ યને પાયમાલ કરે એમ કહેવામાં તમે મારી સાથે સ ંમત થશે. તદ્દન ખરું. મેં કહ્યું: ત્યારે ત્રણ ભિન્ન વગેર્યાં છે એ આપણે જોયું તે એક જામાં કઈ પણ ડલ કરે તેથી (૬) પણ રાજ્યને ભયંકર હાનિ ડ્રાંચે અને આને જ આપણે ખરેખર દુષ્કૃત્ય કહી શકીએ. બરા એમ જ. અને પેાતાના નગરરાજ્ય પ્રત્યે કરેલા મહાનમાં મહાન દુષ્કૃત્યને ૐ અધર્મનું નામ આપશે। ખરું ને ? જરૂર. ત્યારે આનું નામ જ અધ; અને બીજી બાજુ જે વૈશ્ય, સહાયક તથા પાલક દરેક પેાતાનું જ કામ કરે તો તે ધર્મ છે, અને એથી નગર પણ મિષ્ટ ગણાશે. હું તમારી સાથે સંમત છું. (૩) મેં કશું: આપણને જાણે બહુ ખાત્રી થઈ ગઈ હોય એમ ૬ નહિ માનીએ; પરંતુ (ત દ્વારા ) પરીક્ષા કર્યા પછી પણ જો વ્યક્તિના અને રાજ્યના બંધારણમાં ધર્મની આવ્યાખ્યા સાચી કરે તે! ત્યાર બાદ શંકાને જરા પણ સ્થાન રહેશે નહિ; જો એ સાચી સાબીત ન થાય તેા આપણે ફરીથી શેાધ કરવી પડશે. જો પહેલાં આપણે વધારે મોટા ચિત્રમાંથી ધર્મનું પરીક્ષણ કરી રાષ્ટ્રીએ, તા વ્યક્તિના બંધારણમાંથી એને શોધી કાઢવાનું સરલ થઈ પડશે એવા વિચાર કરીને તમને યાદ હશે કે આપણે મૂળ શોધની શરૂઆત કરી તુ નીચે ૪૪૨-૪૪૩.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy