SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૧ ૧૬૭ પ્રમાણમાં હોય તે સંગીતની શક્તિથી એના પ્રાણ નિર્મૂળ પડતાં એ ઉત્તેજનીય બને છે;—આછામાં ઓછા ઉત્તેજનથી પણ એ એકદમ સળગી ( ૪ ) ઊઠે છે, અને તુરત બૂઝાઈ જાય છે; પ્રાણવાન થવાને બદલે એ કાપનીય અને લાગણીપ્રધાન બને છે અને તદ્દન અવ્યવહારુ થઈ જાય છે. એમ જ. - અને શારીરિક કેળવણીનું પણ આવું જ, કસરતેા કરે, અને ખૂબ ખાય અને સંગીત તથા અભ્યાસીથી ઉલટા જ હાય, તે પહેલાં એના શરીરની લીધે એનામાં મગરૂરી અને પ્રાણ ભરાઈ આવે એના કરતાં એવડા થાય છે. માણસ જો ઉગ્ર ફિલસૂફીના પ્રખર સારી સ્થિતિને છે અને એ હતા અવશ્ય. અને પછી શું થાય છે? જો એ ખીજુ કંઈ ન કરે અને (૩) કલાની દેવીએ* સાથે કોા સંબંધ ન રાખે, તેા કાઈ જાતનું જ્ઞાન, ૩ અન્વેષણ કે વિચાર અથવા સ ંસ્કૃતિમાં કશે। રસ ન હોવાથી, એનામાં જે કઈ બુદ્ધિ હોય તે પણ શુ ક્ષીણ, નિસ્તેજ અને અંધ નથી બની જતી, ( એવી કે પછી ) એનું મન કદી જાગ્રત ન થાય અને એને કશુ પાણુ ન મળે, અને એની ઇન્દ્રિયે એનાં ધુમસ (નાં આવરણા )માંથી જરા પણ મુક્ત ન થાય ? તેણે કહ્યું: ખરું. અને અંતે એ વીતવણીના શસ્ત્રને ઉપયાગ ન કરે એવા, અસભ્ય અને ફિલસૂફીનેા દ્વેષી (૬) બને છે,—— એક જંગલી પ્રાણી જેવા એ છે, બધે બળજબરી અને ક્રૂરતા, અને ખીજી કાઈ પણ રીતે એને કામ પાડતાં આવડતું નથી; અને એ દુષ્ટ પરિસ્થિતિમાં અને પૂર્ણ અજ્ઞાનમાં જીવે છે તથા ઔચિત્ય અને લાલિત્યની એને કશી સમજણ હોતી નથી *જીએ ઉપર ૩૬-૬-ફૂટનેટ.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy