________________
કમળબંધ ગણવાની રીત.
૩૩
મન, વચન, કાયાની, એકાગ્રતાથી જે મુનિ, નવકારનો એક સો આઠ વાર જાપ કરે, તે ભોજન કરવા છતાં પણ ઉપવાસ તપનું ફળ પામે છે. નવકારમંત્રનો પ્રભાવ
નંદાવર્ત” “શંખાવર્ત” આદિથી વાંછિત સિદ્ધિ વિગેરે ઘણા લાભ આપનારો છે, કહ્યું
करआवत्ते जो पंचमंगलं, साहूपडिमसंखाए ।
नववारा आवत्तइ, छलंति तं नो पिसायाई ॥ કર આવ (અંગુલીથી) નવકારને બારની સંખ્યાથી નવ વાર ગણે, તેને પિશાચાદિ હેરાન કરે નહીં.
શંખાવર્ત નંદાવર્ત, વિપરીતાક્ષર, વિપરીત પદ અને વિપરીત નવકાર લક્ષ વાર ગણે તો બંધન, શત્રુભય, કષ્ટ આદિ સત્વર જાય છે.
શંખાવર્ત નંદાવર્ત
શંખાવર્ત નંદાવર્ત (જમણા હાથે જણાવેલા ક્રમ મુજબ નંદાવર્તથી એક-એક નવકાર ગણવો અને ડાબા હાથે જણાવેલા ક્રમ મુજબ શંખાવર્તથી ગણત્રી રાખવી. એ રીતે ૧૦૮ નવકાર થાય છે.)
et » 17
Ge/
શંખાવર્ત
શંખાવર્તન (જમણા હાથે જણાવેલા ક્રમ મુજબ એકએક નવકાર ગણવો અને ડાબા હાથે જણાવેલા ક્રમ મુજબ ગણત્રી રાખવી. એ રીતે ૧૦૮ નવકાર થાય છે.)