SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ more read than purchased. We have therefore some misgivings as to the suc cess of the "business-like scheme" on which the works are to see the light of day. Hundreds of Jains can individually defray the estimated two lakhs, if only they can be brought to appreciate the laudable aims of the undeataking. Literary enterprise which has little commercial value can scarcely succeed without the potronage of an enlightened possensor of riches. આ ચે∞ લેખનું ભાષાંતર નીચે પ્રમાણે છે: જૈન પબ્લીશીંગ સેાસાયટી જૈતકામ જેની સખ્યા પર લાખ મનુધ્ધાની છે, તે બ્રાહ્રાણુ ધર્મને નહિ પાળનાર હિંદુ વર્ગમાં સાથી વધારે ધનવાન છે અને તેબો વૈદનો અનાદર કરનાર ધર્મને પાળે છે. તેનુ આપ વાયરૂપ ગણાતું સાહિત્ય સ`સ્કૃતમાં નહિ પણ માગધી ભાષામાં લખાયલુ છે. જૈનોના પવિત્ર સન્યાનો પશ્ચિમમાં અભ્યાસ થાય છે. પણ તેના વિરોધી બ્રાહ્મણ અને બુદ્ધના પવિત્ર ગ્રન્થાના જેટલા તેના સંબંધમાં કસાહ નકૃત થયા નથી. આ ઇલાકામાં ભાંડારકર, બુદ્ધુર અને પીટસનનું જૈન ધર્મના અભ્યાસ તરફ ધ્યાન ખેંચાયું હતુ... અને યુરેપમાં હર્મેનજેકાખી, હ્યુમન અને ગેરની તેના પ્રખ્યાત અભ્યાસા છે. જે તત્ત્વજ્ઞાન સમકયાને હ્યુમન અને હોર્નલે લીધેલા ભાગ, અને જેબીનું પણ. ખરૂ કામ અને જૈનશિક્ષણની કેટલીક બાનુઓના સંબધમાં વેબરે કરેલા નિયમિત અભ્યાસ- સર્વ ઇમેઝ ભાષામાં મળી આવે છે. પણ પશ્ચિમના વિદ્વાનોએ આ પષિત્ર મળ્યે પર નાખેલી કોરાનીજ હાલની નથી. જૈન પ્રશ્નને સાષ આપી શકે નિહ. માટે માગધી મુળ, સંસ્કૃત ટીકા અને તેના ઉપરની ગુજરાતી ટીકા પ્રસિદ્ધ કરવાને જનાગમ સાસાયટી સ્થાપા જે પ્રયાસ અમદાવાદમાં ચાલે છે. તેની નોંધ લેતાં અમને અતિશય ખુશી ઉપરે . શ્વેતાંમ્બર વર્ગના ૪૫ આગમાં છાપવાની આ ચેાજના છે અને તેનુ ખર્ચ આસરે બે લાખ રૂપીઆ થશે અને તેને ૬૫ વર્ષ લાગરી, આ દિશામાં પ્રથમ પ્રયાસ ૧૮૮૦ માં બગાલમાં આપેલા રાયધનપતસિહ બહાદુર કર્યા હતા અને જેણે આગ્રા પ્રસિદ્ધ કરવાના કામમાં લાખ રૂપીઆ અર્પણ કર્યા હતા. જૈનધર્મના મુખ્ય અનુયાયીઓ ગુજરાતમાં રાયાથી, ગુરાતી ભાષા પણ જેના ની સાથે શ પરંપરાની થઈ પડી લાગે છે. ધનપતિ કે પ્ર િડેલી આવૃત્તિમાં ગુજરાતી ટીકા હતી. પણ ગુજરાતના જેનેની જરૂરીઆત તેથી પુરી પડતી નથી. 'સ્કૃત અક્ષરોના બ’ગળી ટાઇપો આંખને થાક ઉપર્જાવે તેવા હાય છે અને તે આવૃત્તિમાં જે જીનું ગુજરાતી છે તેમાં બહુજ ખુલાસાની જરૂર છે; આ કારણથી અમદાવાદની જૈનાગમ પબ્લીશીંગ સોસાયટીનો આ પ્રયાસ છે. તેનુ' પહેલું પુસ્તક. પ્રસિદ્ધ કરવાને હાથમાં ધરવામાં આવનાર પ્રથમ પુસ્તક ભગવતી સૂત્ર અને તેના આ શરે પાંચ હાર પાનાં થરો અને જેની કિંમત ૩, ૪૫ થશે. તેના પ્રસિદ્ધ ધૃતાએ આ મેટા ગ્રન્થના કેટલાક ભાગના વેબરે કરેલા ભાષાંતરનો અવશ્ય લાભ લેશે; પણ આપણે તે સોસાયટીને ભલામણુ કરીશુ કે તે ખાખતની મૂળ હકીકતા ણનારા હયાત પ્રતિનિધિઓની સહાય મેળવવાને બનતા પ્રયાસ કરી અને જૈન મુનિ છે અથું જણાવે તે અમેં આગળ પાશ્ચાત્ય વિદ્વાનોના મતને અત્તર્ગત કરશે આપણને જણાય છે કે આ સંસ્થા જૈન સાહિત્યની પરંપરાની વાતા જાણનારા જે મદદ આપી તો સ્વીકારવાને પેાતાની ખુશી બર્ડર કરે છે, પણ આશા નહેર આમંત્રણથી તેવા પુરુષા પાતાની મેળે ભાગ્યેજ મ્હાર આવરી એ વાત તરફ દુર્લક્ષ કરવા જેવું નથી, તે આ સંસ્થા જ્ઞાનને વાસ્તે પ્રસિદ્ધિ પામેલા સાધુ હું અને માવાને શોધી કાઢશે તો તે ઠીક થશે. અને અમે શલામણ કરવાની હિંમત ધરીશું કે આ સસ્પા લડનની પાલી પુસ્તક પ્રસિદ્ધ કરનારી સ્થાના ધાણે કામ કરશે અને તે સસ્થાને નડેલી મુસીબતોથી દૂર રહેશે. કેટલાક પૈસાથી ત્રીસ
SR No.032016
Book TitleJinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo
Original Sutra AuthorN/A
AuthorJinagam Prakashak Sabha
PublisherJinagam Prakashak Sabha
Publication Year1913
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy