SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સ–લાઈટ, તિરે અનુસરનારી બને છે અને તેથી તેઓ જનશાસનની શસા કથ્થાની સાથે પરંપરાએ જ્ઞાન-દર્શન-ચારિત્રગુણના પાત્ર તે (અજ્ઞાનીઓ) બને છે.” દેવદ્રવ્યની વૃદ્ધિ અને તેને યથાર્થ ઉપગ એજ વસ્તુતઃ જ્ઞાન-દર્શન અને ચારિત્રગુણની પ્રભાવનામાં હેતુભૂત થાય છે એમ પુનઃ કહેવાની અમને જરૂર રહેતી નથી. વિસ્તારમયથી એ વિષેના વધુ પ્રમાણે અમે રહેવા દઇએ છીએ. એલી શાય છે અને આરતી-પૂજાદિની આવક દેવદ્રવ્ય વૃદ્ધિને માટેજ છે એ બે મહત્વના મુદાશ્રી સઘ-તેની સ. એ ચાલુ ચર્ચાને અગે શાસ્ત્રીય દષ્ટિએ આતા અને સાધા. પણે તપાસી ગયા. ત્રીજે યુ આપણે ત રણદ્રવ્યનું પાસવાને છે તે એ છે કે-“આરતી-પૂ- રૂપ. જાદિથી થતી દેવદ્રવ્યની આવક સાધારણ ' ખાતામાં લઈ જવાની શ્રી સંઘને સત્તા છે કે કેમ?” શ્રીસંધ ભગવાન તીર્થકર મહારાજાઓને પણ પૂજન્ય હોવાથી તે ઘણજ ઉંચી સ્થિતિ ધરાવે છે તે નિ સંશય છે. એટલું છતાં શ્રીસંઘ પિતાની સત્તાથી તે આવકને ફેરવી શકે કે કેમ એ આપણે વિચારવાનું છે. જે શ્રીસંઘને તેવી સત્તા હોય તો પછી હવે પણ તે આવકને સાધારણખાતે કેમ ના લઈ જઈ શકે? અને જો એવી સત્તા ન હોય તે તેની આવકના સાધનમાં ફેશ્કાર કિંવા ન્યૂનાયિકપણું કરી શકે કે કેમ? એ પણનેના ઉત્તર મેળવવા પ્રયત્ન કરીશું. ' પરંતુ તે પહેલાં સાધારણદ્રવ્ય અને શ્રીસંઘનું સ્વરૂપ અને અમે તપાસવું પડશે. એકી સાથે બન્નેના સ્વરૂપ તથા લક્ષણો આપવાથી ગુંચવાડે ઉભે થાય એ ભય રહે છે. એટલા માટે સો પહેલાં સાધારણદ્રવ્યનું સ્વરૂપ તપાસી શ્રીસંઘનું લક્ષણ અને સત્તાના પ્રશ્ન ઉપર આવશે તો તે વધારે સરળ થઈ પડશે * * * * * *
SR No.032005
Book TitleDevdravya Par Shastriya Pramanonu Search Light
Original Sutra AuthorN/A
AuthorAnandvijay
PublisherPurushottamdas Jaymal Mehta
Publication Year
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy