SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૩ ) મુખથી સમેતશીખર જવાના ત્રણ રસ્તા છે. (૧) મુખપૃષ્ટથી નાગપુર—સીની--આસનસાલ-મધુપુર અને ગ્રેટી રેલમાર્ગે માઇલ ૧૧૬૬ ભાડું રૂ. ૧૨-૧૧-૦ અને ત્યાંથી ગાઉ ૯ મધુવન સમેતશીખરની તલાટી પગરસ્તે છે. - (ર) મુંબથી ભુસાવલ–જખલપુર-અલાહાબાદ-લખેસરાઈ-મધુપુર અને ચેટી રેલમાર્ગે માઇલ ૧૨૫૦ ભાડું રૂ. ૧૫-૦-૦ ત્યાંથી ઉપર પ્રમાણે, (૩) મુંબઇથી અમદાવાઃ–અજમેર જેપુર-આગ્રા-કાનપુર-લખેસરાઇમધુપુર અને ગ્રેટી માઇલ ૧૬૮૮ ભાડુ રૂ. ૧૯–૧૪-૦ અને લખ સરાથી કલકતે થઇ જવુ હોય તે। માઇલ ૧૮૩ ભાડું રૂ. ૨-૪-૨ વધારે પડશે ગ્રેટીથી ઉપર પ્રમાણે. અમદાવાદથી જવાના રસ્તા ત્રણ છે. (૧) ઉપર કલમ ૩ માં બતાવ્યા પ્રમાણે અજમેર થઈ જવુ, ૧૩૭૨ માઇલ ભાડું રૂ. ૧૬-૪-૦ (ર) અમદાવાદથી આણુ’દ-ગોધરા રતલામ-મગસીજી-ખીના-કતની અલાહાબાદ-લખેસરાઇ–મધુપુર અને ગ્રેટી રેલમારગ માઇલ ૧૦૧૮ ભાડુ રૂ. ૧૩-૬-૭ ત્યાંથી પગરસ્તે ઉપર પ્રમાણે. (૩) અમદાવાદથી સુરત-ખારાલી-સાનગઢ-વ્યારા-અમલનેર-જળગામમેરૂ-ભુસાવલ-આકાલા ( અહીંથી સેાળ ગાઉ અતરીક્ષજીતુ' તીરથ પગરસ્તે છે. )–નાગપુરસીની–આસનસાલ-મધુપુર અને ગ્રેટી રેલમારગે માઈલ ૧૨૮૯ ભાડુ ૧૫-૫-૦ ત્યાંથી પગરસ્તે ઉપર પ્રમાણે. ૧૧ અ’તરીક્ષજી, મુખથી જી. આઇ. પી. રેલને રસ્તે નાશીક-ભુસાવલ અને આકાલા માંઈલ ૩૫૩ ભાડુ રૂ. ૩-૧૨-॰ ત્યાંથી પગરસ્તે ગાઉ ૧૬ મીરપુર ( અંતરીક્ષજી તીરથ ) છે.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy