SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ િતીર્થની હકીકત જઈ જાત્રાએ જવું. અહીથી પગરસતે ગામ શ્રી સુરા જવું, ( ૭૦૩ પુરા દેરાસર ૧ મનમોહન પાર્શ્વનાથનું સંવત ૧૮૬૪ની સાલનું પાવેલ છે, પણ હાલત છ સ્થીતીમાં છે, ધર્મશાળા છે. જણસ વસ્ત મલે છે, અહીંથી પગરસતે ગામ શ્રી ગલ્સ જવું. - ૭૦૪ ગાલુ, દેરાસર 1 જણે છે. ઉતરવાની જગા છે અહીંથી પગરસ્ત ગામ શ્રી લણવા જવું. ૭૦૫ લણવા, દેરાસર ૧ શામળીયા પાર્શ્વનાથજીનું છે, ધરમશાળા છે, અહીંથી બધીજ સ્ટેશન બે ગાઉ થાય છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી કાલરી જવું. ૭૦૬ કાલવી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી રતિજ જવું. - ૭૦૭ રાતેજ, બાવન છનાલય ભવ્ય દેરાસર તથા ધરમશાળા છે, તીરથ યાત્રા મેળો ભરાય છે. અહીંથી કાશન સ્ટેશન ચાર ગાઊ થાય છે, પણ પગરસ્ત ગામ શ્રી ચવેળી જવું. ૭૦૮ ચો . દેરાસર 1 જીણું સ્થીતીમાં છે, ઉતરવાની જગા છે, અહીંથી પગસત ગામ શ્રી દેથલી જવું. ૭૦૯ થિી . ? દેરાસર ૧ છે, તથા ધરમશાળા છે, જણસ ભાવ મળે છે, અહીંથી પૃરુતે ગામ શ્રી બ્રાધાણવાડા જવું,
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy