SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ [૮] સ્વભાવ-સ્વપરિણતિ-સ્વપરિણામ [૮.૧] સ્વભાવ : પરભાવ આત્મભાવ એ સ્વભાવ, પુદ્ગલભાવ એ પરભાવ પ્રશ્નકર્તા: પરભાવ એટલે શું ? સ્વભાવ કોને કહેવો, જ્ઞાનીની ભાષામાં ? દાદાશ્રી : પરભાવ એટલે આત્મભાવ નહીં એ. આત્મા સિવાય બીજા બધાય પરના ભાવ, એટલે સંસારીભાવ એ પરભાવ કહેવાય. અને સ્વભાવભાવનો અર્થ શું? આત્મભાવના. સ્વભાવભાવ એટલે કોઈ ચીજનો પોતે કર્તા નહીં. સ્વભાવભાવમાં બીજો કોઈ ભાવ જ નહીં. એમાં તો જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદ જ રહે. પ્રશ્નકર્તા : પરભાવો પુદ્ગલના છે ? દાદાશ્રી : હા, પરભાવ પૂગલના. પરભાવ એટલે બંધન કરાવનાર અને સ્વભાવ એ છોડાવનાર. જે બને છે તે પુદ્ગલનો સ્વભાવ છે અને જોવા-જાણવાનો આત્માનો સ્વભાવ છે. પ્રશ્નકર્તા: સ્વભાવ ભાવ એ ધ્રુવભાવ છે ?
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy