SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ 348 તે ઔદાર્ય ગુણવાળા હોય છે. દીક્ષા લેતા પહેલાં “વરસીદાન” આપે છે. એક એક દિવસ સાડા બાર કરેડ સેનૈયાનું દાન આપે છે. અને યાચક-દરિદ્ર-કૃપણ વગેરે કુળમાં આવે છે તે આપી કેવી રીતે શકે? ત્યાં તે માંગવાનો અભ્યાસ છે, આદત છે. એટલા માટે નિયમાં તીર્થકરે ઉચ્ચકુળમાં, ભેગકુળમાં, હરિવંશકુળમાં, રાજકુળમાં જ જન્મે છે. પરંતુ ભગવાન મહાવીર માટે આ આછેરું બન્યું (આશ્ચર્યકારી બનાવ) ભગવાનને પિતાના નીચત્રકર્મના વિપાકે દેવાનંદા બ્રાહ્મણની કુક્ષિએ આવવું પડ્યું-અને 82 દિવસ સુધી એ કર્મ જેટલું શેષ રહ્યું હતું એટલે કાળ પ્રભુને દેવાનંદાની કુક્ષિમાં રહેવું પડ્યું, અને આ કર્મને સમય પૂરો થઈ જતાં ઈન્દ્ર અવધિજ્ઞાનથી જાણી, હરિણગમેલી દેવને કહીને ભગવાનનું ગભ. પહરણ કરાવી દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલાની કુક્ષિમાં મુકાવ્યા. અને પ્રભુ અંતે રાજકુળમાં, ક્ષત્રિયકુળમાં ઉચ્ચ કુળમાં જનમ્યા. આ હતી નીચગેત્રકર્મની અસર અને આટલે કાળ રહી. ત્રીજા ભવનું બાંધેલું કર્મ 27 મા ભવે પણ ઉદયે આવ્યું. 24 ભવ પછી પણ એ કર્મ ઉદયમાં આવ્યું. એ કમેં છેડ્યા નહીં. નિકાચિતકમ ભેગવ્યા સિવાય છૂટકે નહીં. કાળ કેટલે વીત્યે? ગોત્રકમની સ્થિતિ– उदहीसरिनामाणं वीसई कोडिकोडिओ। नामगोत्ताणं उक्कोसा, अट्ठ मुहुत्ता जहन्निया // I નામmaોર્થિાત , છે નામકથા | ઉત્તરાધ્યયનસૂત્રમાં તથા તત્વાર્થસૂત્રકાર મહર્ષિ નામ અને ગોત્રકમની સ્થિતિ બતાવતાં કહે છે. ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ–૨૦ કડાકડિ સાગરેપમપ્રમાણ કાળની છે, અને ગેત્રમની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત પ્રમાણ
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy