SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ નિગદમાં જીવન પ્રકાર નિગેદમાંથી જીવ બહાર કેવી રીતે નીકળે છે? નિગોદમાં બે પ્રકારના જીવ છે, એક અવ્યવહાર રાશિના અને બીજા વ્યવહાર રાશિના. અવ્યવહાર રાશિવાળા જીવ નિગોદમાંથી જે હજુ સુધી બહાર નીકળ્યા નથી તે. નિગદના ગળામાંથી બહાર નીકળી સંસારમાં પરિભ્રમણ કરી જે પાછા ગાળામાં આવ્યા છે તે વ્યવહારરાશિવાળા જીવ. તમને નવાઈ લાગશે કે જીવ નિગોદમાંથી એક વાર નીકળ્યા પછી પાછો જાય! પરંતુ અવ્યવહારરાશિવાળા જીવને એક સગવડ છે કે જે સંસારમાંને કેઈ એક જીવ મેક્ષે જાય તે એને નિગદમાંથી બહાર નીકળવાની તક રહે છે. પરંતુ વ્યવહારરાશિ નિગેટવાળા જીવને આવી તક ફરીથી મળતી નથી. ત્યાં કેટલે કાળ રહેવું પડે તેને ખ્યાલ ન આવી શકે. પરંતુ જીવના નિગદમાં જ મૂળભૂત ત્રણ પ્રકાર છે. એ ત્રણમાં અભવ્ય, ભવ્ય અને જાતિ ભવ્ય સમાવેશ થાય છે, આ ભેદ મૂળમાં જ છે. જેમ એક જ છોડ પરના મગમાં એક કેરડું હોય અને બીજો સીઝે એ હેય. કેરડું ગમે તે કરે પણ સીઝે નહીં. આ ત્રણ પ્રકારમાં ભવ્ય ભાગ્યશાળી જીવ છે.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy