SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ 282 ઉપપાતજન્મ દેવેલેકમાં દેવતાને જન્મ ઉ૫પાતજન્મ છે. ફૂલેની શય્યામાં 16 વર્ષના રાજકુમારના જેવું એકાએક ઊભા થઈ જવું તે ઉપપાત જન્મ છે. જ્યારે કુભીમાંથી નારકી છ જન્મ ધારણ કરે છે. ત્યાં દેવ-નરકમાં મનુષ્યની જેમ સાડાનવ મહિને જન્મ નથી હોતે. ગજ જન્મ ઘેડા, ગધેડા, હાથી, ઊંટ, બળદ, બકરી, સાપ વગેરે છે તેમ જ મનુષેના જન્મ માતાના ઉદરથી ગર્ભથી થાય છે. માટે તેમને ગર્ભ જ = ગર્ભથી જન્મતા એમ કહેવાય છે. આ ગર્ભ– જન્મમાં ત્રણ પ્રકારે છે. જરાયુજ મનુષ્ય તથા ગાય-બળદ, બકરી, કૂતરા વગેરેના જન્મ જરાયુ જ હોય છે. જરાયુ એટલે ઉદરમાં ગર્ભની ચારે તરફ એક થેલી વિશેષ હોય છે. (વાન) જેમાં બાળક સુરક્ષિત લપટાયેલ હોય છે તે. અને તે રીતે જમે તેને જરાયુ જ જન્મ કહેવાય છે. પિતજ હાથી વગેરેના જન્મ પિતજ જન્મ કહેવાય છે. પિતવિશેષમાં હાથીનાં બચ્ચાં વગેરે રહેતાં હોય છે. તે વડે જન્મ તે પિતજ.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy