SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ 29 અનન્તાનુબંધી આદિ 4 માયા– માયાને સ્વભાવ વક છે. ખટપટ-વાંકોચૂકો વિચિત્ર છે. એટલે વકતા સાથે સરખામણની ઉપમા આપવામાં આવી છે– (1) અનન્તાનુબંધી માયા–જેમ વાંસના ઝાડનાં મૂળિયાં જમીનમાં હેય છે ત્યારે એને કુટિલતા-વકતા બહુ જ જબ્બર હોય છે. સીધા ન થાય. તેવી આ માયા છે. આ માયાની કુટિલતા-કુટેવ ટળતી નથી. (2) ઘેટાના માથે વાંકાં–ચૂકાં જે શિંગડાં હોય છે તેના જેવી અપ્રત્યાખ્યાની માયા છે. જે વર્ષે દિવસે સરલ થઈ શકે. (3) બળદ ચાલતા ચાલતા મૂતરે એવી બળદની મૂત્રધારા જેવી વકતાવાળી પ્રત્યાખ્યાની માયા છે. (4) વાંસની છાલ છોલાઈ ગયા પછી વાંકે હાય-પરન્તુ તુરંત જ સીધી થઈ જાય. તેવી માયાને સંજવલન માયા કહેવામાં આવે છે. અનન્તાનુબંધી આદિ 4 ભ– લેભને સ્વભાવ સંગ્રહ કરવાનું છે. કીડી પણ કેવા લેભના ઉદયવાળી છે કે એ પણ કણ કણ લાવીને પિતાના દરમાં બધું ભેગું કરે...ઉંદર પણ કેવા લોભી હોય છે. આ લેભ કાળા રંગ જે અશુભ ગણાય છે. એટલે લેભની ઉપમા રંગ સાથે સરખાવવામાં–આપવામાં આવી છે– (1) અનન્તાનુબંધી લેશ—કિરમજીને રંગ કે પાકે રંગ હેય છે કે ક્યારેય ન ઊતરે–એ આ પાક લેભ છે. ગાઢ લેભ છે. (2) બળદગાડીના પૈડાની કાળી મળી જે કપડે એંટ્યા પછી મહાપ્રયને અનેકવાર દેતાં - દેતાં–વષે દિવસે જાય એ અપ્રત્યાખ્યાનીય લાભ છે.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy