SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] અનુભવ-વાણી તે કે આપણા સાધુ-સાધ્વીને આશ્રય આપી સેવા કરે છે, તેને આપણા ઉપાશ્રય, ધર્મશાળા કે ધર્મસ્થાનમાં તેઓના સંતમહાત્માઓને ઉતરવા દેવાની આપણે પણ ઉદારતા બતાવવી જોઇએ. આ તે અતિથિસત્કાર માનવધર્મ છે. પરંતુ આ બાબતમાં આપણા સાધુ-મુનિરાજો જૈમાને ઉદારને બદલે સંકુચિત સ્વાર્થ વૃત્તિવાળા રહેવાના ઉપદેશ આપે છે. અને ' જૈતા, ગુરુઓને રાજી રાખવા માનવધના લાપ કરે છે. ક્રિશ્ર્યન અને મુસલમાનીને પેાતાના ધરમાં આપણા સાધુ-સાધ્વીને ઉતરવા દેતાં જોયા છે, જ્યારે આપણે તેઓને મિથ્યાત્વી ગણીને દૂર રાખ્યા છે અને તેમને આપણા સ્થાનમાં કયાંય ઉતરવા દેવાની ઉદારતા દેખાડતા નથી. હવે આ ટૂંકી દૃષ્ટિ ટાળવા જેવી છે. નહિ તેા સમાજ કે રાજ્યસત્તા તે નહિં સાંખે. દેરાસરની ચેારી કે લૂંટફાટ ઉદારચિત્તવૃત્તિથી જ અટકી શકશે. (૫) સમાજની સામાજિક સંસ્થાઆને અને હિતચિંતકાને અત્યારે પ્રવર્તતી સ્થિતિ : ટલા આપણે ધથી જોડાએલા કે સંગતિ થએલા છીએ તેટલા વ્યવહારથી કે આર્થિક ક્ષેત્રે જોડાએલા કે સંગઠિત નથી, દરેક વ્યક્તિ કે કુટુંબ પોતપાતાની બુદ્ધિ, શક્તિ, આવડત, અનુભવ, સંજોગાની અનુકૂળતા કે પ્રારબ્ધના યોગે નાકરી, ધંધા, વ્યાપાર, હુન્નરઉદ્યોગ કે કાઈપણ જાતનું કામકાજ પેાતાના પ્રયત્નાવડે શેાધી લે છે, અને ધીમે ધીમે આગળ વધી ઠરીઠામ થાય છે, અથવા પૈસા પેદા કરી શ્રીમંત બને છે. જૈતામાં કાઈ સમાજ કે સંસ્થા હજુ સુધી એવી જોવામાં, જાણવામાં કે સાંભળવામાં નથી આવી કે જેના પ્રયાસથી કુડીબંધ, સેકડા કે હજારા નવયુવાના ધંધે લાગ્યા હાય, અથવા હજારો
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy