SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ o આત્માએ ક આણુસમૂહના આગમનને રોકી, ભૂતપૂર્વ આગત કમ અણુસમૂહને આત્મામાંથી સર્વથા અલગ કરવા પ્રયત્નશીલ બની રહેવુ જોઈ એ. અને તે માટે ક અણુસમૂહના વિજ્ઞાનના સારી રીતે અભ્યાસ કરવા જોઈએ. વિશ્વમાં જેટલાં દર્શીન, આત્મવાદી છે, અને પુનજન્મને માને છે, તેમને પુનર્જન્મની સિદ્ધિને માટે ક માનવું જ પડે છે. તે તેદનાની ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓને કારણે યા તે આત્માના સ્વરૂપમાં મતભેદ હેાવાના કારણે કના સ્વરૂપમાં થાડી ઘણી ભિન્નતા સમજાય, પરંતુ સ આત્મવાદી દશનાએ કોઈ ને કોઈ નામથી પણ કર્મ ના સ્વીકાર તા કરેલ જ છે. જે મનુષ્યા, ધન-શરીર આદિ બાહ્ય વિભૂતિયામાં આત્મબુદ્ધિવાળા છે, અર્થાત્ જડમાં જ અર્હત્વ માની બાહ્ય દ્રષ્ટિવંત બની રહ્યા છે, તેવા અહિરાત્મભાવ સંસ્કારાથી વાસિત મનુષ્યોને કર્માં વિષયનું વિજ્ઞાન રૂચિકર ન હોય, તેથી કરીને કની સત્યતામાં તે કંઈપણ ક્રૂર પડતા જ નથી. સાધારણ લેાક પેાતાના વ્યવહારમાં કામધ ધા અને વ્યવસાયને માટે કર્મ શબ્દના પ્રયાગ કરે છે. પરંતુ જૈન શાસ્ત્રામાં કર્મ શબ્દના ઉપયાગ એ અને ઉદ્દેશીને જ છે. (૧) રાગદ્વેષાત્મક પરિણામ. જેને કષાય ( ભાવકમ ) કહેવાય છે. અને (૨) કાર્માંણુ જાતિનાં અણુવિશેષ કે જે કષાયના નિમિત્તથી આત્માની સાથે વળગી રહેલાં છે. જેને
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy