SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ રહેલું વીય તેા પુદ્ગલમાંથી અનેલું હાવાથી તે તે પૌલિક વીય કહેવાય છે. આ પૌદ્ગલિક વીર્ય ની પ્રગટતાના આધાર આત્માના વીય ગુણના પ્રગટીકરણ પર જ છે. જગતના નાના મેટા સર્વ પ્રાણીઓની મન-વચન તથા શરીરની સ્થૂલ યા સૂક્ષ્મ પ્રવૃત્તિમાં આત્માનું વી જ કામ આપે છે. મન~વચન અને કાયા તેા જડ હાવાથી આત્માના વીર્ય વિના કોઈ પણ પ્રકારની ક્રિયા કરી શકતાં નથી. આત્મા જ્યારે શરીરના ત્યાગ કરીને ચાલ્યા જાય છે ત્યારે મજબૂતમાં મજબૂત શરીર પણ કાષ્ટની માફક થઈ ને પડ્યુ' રહે છે. એટલે સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે કે આત્મિક અળવીના અભાવે શારીરિક બળ વ્યર્થ છે. શરીરગત પૌદ્ગલિક વીય એ બાહ્યવીય છે. બાહ્યવીય એ આત્મિક વીના અનેક બાહ્ય સાધનામાંનુ એક બાહ્ય સાધન છે. અર્થાત્ આત્મિક વીર્યના પ્રવર્તનરૂપ આત્મપ્રયત્નમાં બાહ્યવીય પણ સંબંધ ધરાવે છે. આત્મિક વીર્ય ની અપૂર્ણતા—અલ્પતા યા ખાહુલ્યતા તા પાતપેાતાના વીર્યંતરાય કમના ક્ષયાપશમના જ આધારે છે. વીર્યાંતરાય એ વિવિધ સ્વભાવધારક ક અણુઓમાંના એક અણુસમૂહ છે. તે જ આત્માના વીય ગુણને આવરે છે. વીર્યાં તરાય સંજ્ઞાધારક તે રજકણાના સંબંધ આત્મામાંથી સંપૂર્ણ નષ્ટ થાય છે, ત્યારે આત્મા અનંતવીય –શક્તિધારક અને છે. તે સમયે વતા આત્મવી ને ક્ષાયિક અર્થાત કદાપિ ન્યૂનતાને ધારણ નહિ કરનાર એવું સર્વાંત્કૃષ્ટ વીર્ય કહેવાય.
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy