SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ નિયામક પ્રક્રિયા પણ અવશ્ય હાવી જોઈ એ. પરંતુ તે કાંય જોવામાં આવતી નથી. સ્કંધામાં પણ કેટલાક કા અષ્ટસ્પશી અને કેટલાક સ્કંધા ચતુઃસ્પશી હાય છે. ચતુઃસ્પશી` સ્ક ંધામાં પણ લઘુ, ગુરુ, મૃદુ, અને કિઠન એ ચાર સ્પર્ઘામાંથી કોઈપણ સ્પ હાતા નથી. આ ચતુસ્પશી કા અતિ સૂક્ષ્મ હેાવાથી તેના પણ વર્ણાગ્નિ, ઇંદ્રિયગમ્ય બની શકતા નથી. વળી પરમાણુમાં ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શીનેન્દ્રિયના વિષય, વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ હાય છે, પરંતુ શ્રોત્રેન્દ્રિયના વિષય શબ્દ ગુણ જ તેમાં હાઈ શકતા નથી. કારણ કે શબ્દ તે સ્કંધના જ ધ્વનિરૂપ પરિણામ છે. એટલે એક પરમાણુમાં તે શબ્દરૂપ પરિણામને પામી શકવાની ચેાગ્યતા નહિ હાવાથી સંઘટ્ટન ભાવે એકમેક બની રહેલ પરમાણુસમૂહપ સ્કંધ જ શબ્દ અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. વિશ્વમાં પરમાણુ તે અનન્ત સંખ્યા પ્રમાણુ છે, તથા સ્કંધ પણ અનન્ત સંખ્યા પ્રમાણ છે. જીવદ્રવ્યેાની સંખ્યાથી તે અનન્તગુણ છે. વિશ્વ (સમસ્તલેાકાકાશ ) આવાં પુદ્ગલાથી ભરચક છે. પરમાણુની માફક સ્કંધામાં પણ વર્ણાદ્રિની સમાનતા ય હોય અને અસમાનતા ય હોય. વળી સ્ક ંધામાં તે અણુસમુહની સંખ્યામાં પણ પરસ્પર ન્યૂનાધિકતા સંભવી શકતી હોવાથી વર્ણાદિની અસમાનતા ઉપરાંત અણુસમૂહની અસમાનતાના હિસાબે પણ પુદ્ગલ દ્રવ્ય અનંત પ્રકારનાં છે. કોઈ કોઈ સ્કધામાં
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy