SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ તર દનામાં પુદ્ગલ શખ્સના વ્યવહાર કોઈ સ્થાને કર્યાં હશે તે તે જુદા અર્થાંમાં હશે. જૈનદન સિદ્ધાન્તાનુસાર સમગ્ર વિશ્વમાં રહેલા સમસ્ત પદાર્થાના એ વ પડે છે. (૧) સચેતન અને (૨) અચેતન. સંજ્ઞા, વિચાર, લાગણી કે ઈચ્છાનુ જેમાં અસ્તિત્વ છે, તે પદાર્થા સચેતન છે. આવા સચેતન પદાર્થા તે આ વિશ્વમાં જીવ, આત્મા, પ્રાણી, જન્તુ આદિ સંજ્ઞાઓથી વ્યવહારાય છે. અવિકસિત સ્થિતિવત આત્માઓમાં વિચાર નહિ હાતાં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ જ હાય છે. સચેતન પદાર્થી તે ઈન્દ્રિયગમ્ય નહિ હાતાં તેના અસ્તિત્વની સાબિતી ઉપરાત સજ્ઞાઓથી જ થાય છે. ... ઉપરાત સંસાદિથી રહિત દ્રવ્યા તે અચેતન દ્રવ્ય છે. અચેતન દ્રવ્યનુ વગી કરણ જૈનદર્શનમાં પાંચ પ્રકારે કર્યું છે. (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) કાળ અને (૫) પુદ્ગલાસ્તિકાય. આ પાંચે અચેતન યા અજીવ દ્રવ્યો ( પદાર્થો ) માં પુદ્ગલાસ્તિકાય વિનાનાં શેષ ચાર દ્રવ્ય તે અરૂપી ( રૂપરસ-ગંધ અને સ્પ રહિત ) હાવાથી ઇન્દ્રિયગમ્ય નથી; અને પુદ્ગલ દ્રવ્ય તે વર્ણ –ગંધ-રસ-સ્પર્શયુક્ત ( રૂપી ) હાવાથી ઇન્દ્રિયગમ્ય છે. વિવિધ અવસ્થાએ પૈકી અમુક અવસ્થાવસ્થિત પુદ્ગલે તે વર્ણાદિ સહિત હાવા છતાં પણ
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy