SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ ઉદય આવે છે. કારણ કે બીજી ક પ્રકૃતિ તા ભવે ભવાંતરે ગમે ત્યારે ઉદ્દય આવી શકે છે, પરંતુ ચાર આયુષ્યકર્મા તે માત્ર અમુક ભવમાં જ ઉદયે આવે છે. માટે તે ચારેને ભવિવપાકી કહેવાય છે, વમાન ભવના બે આદિ ભાગ ગયા પછી ત્રીજા આદિ ભાગે આયુ ખંધાવા છતાં પણુ જ્યાં સુધી તે વમાન ભવની પૂર્ણતા થવા વડે ઉત્તર. સ્વયેાગ્ય ભવ પ્રાપ્ત થયા હાતા નથી, ત્યાંસુધી તે ઉદયમાં આવતુ નથી. અને સ્વયેાગ્ય ભવપ્રાપ્તિમાં જ તેના ઉડ્ડય થાય છે; માટે તે ભવપાકી છે. પુદ્દગલ વિપાકી—પુદ્ગલ વિપાકી ક પ્રકૃતિના વિપાકના સંબંધ પુગલ વણાના અનેલા શરીર સાથે મુખ્ય છે. પુદ્ગલ વિપાકી ક`પ્રકૃતિએ સંસારી જીવેશને શરીર, શ્વાસેાાસ, ભાષા અને મન એ ચારેને ચેાગ્ય પુન્દ્ગલા અપાવી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સ ંસ્થાન, અંગેાપાંગ, પરાઘાત, ઉપઘાત, અનુરૂલઘુ, ઉદ્યોત, સંઘાત, વગેરે રૂપે પરિણામ પમાડે છે. આ પુદ્ગલ. વિપાકી પ્રકૃતિએ તે નામકની પ્રકૃતિ છે. સંસારી જીવાનુ શરીર કેવી રીતે અને શાનુ તૈયાર થાય છે ? શરીરના અવયવાની યાગ્ય સ્થળે રચના, શરીરના આંધા, અને શરીરના આકાર જુદી જુદી જાતિના જીવાને આશ્રયી જુદા જુદા પ્રકારે કેવી રીતે ગેાઠવાય છે? તે બધાયને સાચે ખ્યાલ આ પુટ્ટુગલ વિપાકી કમ પ્રકૃતિને સમજવાથી જ થાય છે. પુદ્ગલવિપાકી કર્મ પ્રકૃતિનું સ્વરૂપ નહિ
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy